શોધખોળ કરો

1લી ઓગસ્ટથી લાગુ થઈ શકે 7મું પગારપંચ, જાણો કેંદ્રના કર્મચારી અને પેંશનર્સને મળશે શું લાભ

નવી દિલ્લી: સાતમા પગાર પંચને લઈને સરકાર મહત્વના નિર્ણય લઈ શકે તેવા અહેવાલ છે. જાણકારી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ બોનસ આપવામાં આવશે અને ઓગસ્ટ મહિનાથી કર્મચારીઓને નવા પગારધોરણ સાથેનો પગાર આપવામાં આવશે. સરકાર 1લી ઓગસ્ટ,2016થી નવા પગારધોરણ મુજબનો પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરાવવા માટે તજવીજ કરી રહી છે. કેન્દ્રના આશરે 47 લાખ કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. તેમજ 52 લાખ પેન્શનર્સ મોદી સરકારના વાયદા પ્રમાણે પણ પોતાના મહિનાના પેંશનમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. સાતમાં પગારપંચની જોગવાઈઓ જુલાઈ મહિનાથી લાગુ પડશે અને ઓગસ્ટ મહિનાના પગાર આ મુજબ જમા થશે. ગુરૂવારે આવેલા મીડિયા રિપોર્ટ્સ  મુજબ જાન્યુઆરીથી જુલાઈ સુધીના નવા ધોરણ મુજબના પગાર દશેરા પહેલા કર્મચારીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. કમિશનમાં કામ કરી રહેલા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે એક અંગ્રીજી અખબારને જણાવ્યું કે કેન્દ્રના કર્મચારીઓને જુલાઈ મહિનામાં નવા ધોરણ મુજબના પગાર 1લી ઓગસ્ટના રોજ જમા કરાવવામાં આવશે.
મંગળવારે યોજાયેલી એક બેઠકમાં કેબિનેટ સેક્રેટરી પી કે સિંહા અને એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરીએ એક ફાઈનલ રિપોર્ટ આપ્યો હતો. આ રીપોર્ટમાં 30% પગાર વધારો એટલે કે સેક્રેટરીની પેનલે નવેમ્બર મહિનામાં નક્કી કર્યુ હતું તેના કરતા વધારે આપવામાં આવશે. આ કમિશને પહેલા બેઝીક પગાર 18000 અને વધુમાં વધુ 2,50,000ની જોગવાઈ કરી હતી.  પણ હવે 30 ટકાના વધારા સાથે બેઝીક પે 23,500 અને વધુમાં વધુ 3,25,000 થઈ છે. આ રિફોર્મથી સેન્ટ્રલ બજેટ પર 73,650 કરોડની સીધી અસર અને રેલ બજેટ પર 28,450 કરોડની અસર થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget