શોધખોળ કરો

Lakhimpur Kheri Violence: મૃતક ખેડૂતોના પરિવારજનોને 45 લાખ, ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા વળતરની યોગી સરકારની જાહેરાત

એડીજી લો એન્ડ ઓર્ડ઼ર પ્રશાંત કુમારે કહ્યું કે ગઇકાલે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના  પરિવારોને સરાર 45 લાખ રૂપિયા  અને એક સરકારી નોકરી આપશે. ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા આપશે.


ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી હિંસામાં આઠ લોકોના મોત બાદ રાજનીતિ ગરમાઇ છે. લખીમપુર ખીરીની ઘટનામાં મૃતક ખેડૂતોને 45 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. હાઇકોર્ટે રિટાયર્ડ જજની દેખરેખમાં ઘટનાની તપાસ કરવામાં આવશે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ જાણકારી આપી હતી.

એડીજી લો એન્ડ ઓર્ડ઼ર પ્રશાંત કુમારે કહ્યું કે ગઇકાલે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના  પરિવારોને સરાર 45 લાખ રૂપિયા  અને એક સરકારી નોકરી આપશે. ઇજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા આપશે. ખેડૂતોની ફરિયાદના આધાર પર ફરિયાદ નોંધવામાં આવી છે. હાઇકોર્ટના નિવૃત જજ આ કેસની તપાસ કરશે. તેમણે કહ્યું કે કલમ 144 લાગુ હોવાના કારણે રાજકીય પક્ષોના નેતાઓએ આ જિલ્લાનો પ્રવાસ કરવા દેવામાં આવશે નહીં. જોકે, ખેડૂત સંઘોના સભ્યોને અહી આવવાની મંજૂરી છે.

નોંધનીય છે કે લખીમપુર હિંસા પર કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાના દીકરા વિરુદ્ધ એફઆઇઆર દાખલ થયા બાદ મંત્રીએ સ્પષ્ટતા કરી છે. મંત્રીએ કહ્યું કે ઘટના સમયે તેમનો દીકરો સ્થળ પર હાજર નહોતો. તેમણે ન્યાયિક તપાસની માંગ કરી હતી.

અજય મિશ્રાએ આ હિંસા માટે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતને જવાબદાર ઠેરવ્યા હતા. અજય મિશ્રાએ કહ્યું કે હું અને મારો દીકરો તે સમયે ઘટનાસ્થળ પર હાજર નહોતા. આ મામલાની તપાસ કરવામાં આવવી જોઇએ. સત્ય તમામની સામે આવી જશે. હિંસામાં અમારા કાર્યકર્તા પણ મોતને ભેટ્યા છે. તેમને પણ વળતર મળવું જોઇએ. આ ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. જે દોષિત હશે તેમના પર કાર્યવાહી થવી જોઇએ

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારે થયેલી હિંસાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે આ ઘટનામાં સામેલ લોકો સામે એફઆઈઆર નોંધવાની પ્રથમ માંગ કરી હતી. ખેડૂતોની પ્રથમ માંગને ધ્યાનમાં રાખીને, આશિષ મિશ્રા વિરુદ્ધ હત્યા, ગુનાહિત હત્યા, અકસ્માત અને તોફાનોની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Advertisement

વિડિઓઝ

India-Pakistan match Row: ભારત-પાકિસ્તાન મેચને લઈ ઓવૈસીના ભાજપ પર પ્રહાર
Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
Revenue Talati Exam: આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખથી વધુ ઉમેદવારો
Bharuch Fire Incident: ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCની કંપનીમાં ભીષણ આગ
Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Embed widget