શોધખોળ કરો

Gyanvapi mosque survey: પરિસરમાં આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થશે સર્વે, ચાર કલાક સુધી કરાશે વીડિયો અને ફોટોગ્રાફી

અગાઉ શુક્રવારે કોર્ટ કમિશનરે બંને પક્ષકારો સાથે બેઠક કર્યા બાદ સર્વેની યોજના બનાવી હતી.

UP News: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શનિવારે સવારે 8 વાગ્યાથી ફરી સર્વે હાથ ધરવામાં આવશે. હવે સર્વે ટીમ મસ્જિદની અંદર પ્રવેશી શકશે. કોર્ટના આદેશ બાદ આજથી સમગ્ર મસ્જિદ સંકુલના સર્વેની કામગીરી ફરી શરૂ થશે. અગાઉ શુક્રવારે કોર્ટ કમિશનરે બંને પક્ષકારો સાથે બેઠક કર્યા બાદ સર્વેની યોજના બનાવી હતી.

શાંતિ જાળવવા માટે અપીલ

જ્ઞાનવાપી સંકુલની વીડિયોગ્રાફી કરવાની છે અને 17 મે સુધીમાં વારાણસીની સિવિલ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વે પહેલા જિલ્લા પ્રશાસને બંને પક્ષકારો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો તેની દિવાલને અડીને આવેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની પરવાનગી સાથે શરૂ થયો હતો. કોર્ટના નિર્ણય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે મસ્જિદનું ભોંયરું પણ ખુલશે. કોર્ટના આદેશ મુજબ જો ચાવી નહીં મળે તો તાળુ તોડીને વીડિયોગ્રાફી કરવામાં આવશે. મસ્જિદના દરેક ભાગમાં ઇતિહાસની શોધ કરવામાં આવશે.

કોર્ટ કમિશનરને બદલવાની માંગ કરવામાં આવી હતી

અગાઉ સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરના આદેશ બાદ કોર્ટ કમિશનર દ્વારા 6 મે અને 7 મેના રોજ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેનું કામ 6 મેના રોજ લગભગ 4 કલાક અને 7 મેના રોજ માત્ર 2 કલાકમાં પૂર્ણ થયું હતું. ત્યારે વિરોધ પક્ષ તરફથી જોરદાર વિરોધ થયો હતો. 8 મેના રોજ કોર્ટમાં બચાવ પક્ષ તરફથી કોર્ટ કમિશનરને બદલવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી હતી.

અન્ય બે આસિસ્ટન્ટ કોર્ટ કમિશનરની નિમણૂક કરાઇ

ત્રણ દિવસ સુધી આ અંગે સુનાવણી કર્યા બાદ કોર્ટે 11 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જે 12 મેના રોજ સંભળાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા સાથે સહયોગીના રૂપમાં બે અન્ય લોકોને પણ સર્વેમાં કામ માટે નિમણૂક કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
ટોલ ટેક્સ પર આજથી બદલાયો આ નિયમ, જાણો Fastag વગર ગાડી લઈ નિકળશો તો શું થશે?
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
Embed widget