શોધખોળ કરો

Independence Day 2023: શું ફોન કવર પર તિરંગો છાપવો ગેરકાનૂની છે ? જાણો કેટલી થઈ શકે છે સજા

ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 મુજબ, તમે ઈરાદાપૂર્વક જમીન પરના ધ્વજને ક્યારેય સ્પર્શ કરી શકતા નથી, તમે તેને ફેંકી શકતા નથી.

Independence Day 2023 Special:  સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના કલાકો જ બાકી છે, આવી સ્થિતિમાં લોકોએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, ઘણી વખત ઉત્સાહમાં લોકો એવા કાર્યો કરે છે જેના કારણે ધ્વજનો અનાદર થાય છે. 15 ઓગસ્ટ પહેલા અમે તમને આ વિશે જણાવીશું. ખાસ કરીને  તમે ફોનના કવર પર ધ્વજનો ઉપયોગ કરી શકો છો તો શું તે ધ્વજનું અપમાન હશે અને આ માટે તમને કેટલી સજા થઈ શકે છે.

શું હું ફોન પર ધ્વજનો ઉપયોગ કરી શકું?

ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 મુજબ, તમે ઈરાદાપૂર્વક જમીન પરના ધ્વજને ક્યારેય સ્પર્શ કરી શકતા નથી, તમે તેને ફેંકી શકતા નથી. કલ્પના કરો કે જો તમે તમારા ફોન પર ધ્વજની તસવીરનો ઉપયોગ કરો છો તો જ્યારે પણ તમે ફોનને જમીન પર રાખશો ત્યારે ધ્વજ પણ જમીનને સ્પર્શશે. ઉપરાંત જ્યારે તમારું કવર ક્ષતિગ્રસ્ત અથવા ગંદુ થઈ જશે તો તમે તેને વિચાર્યા વિના ફેંકી દેશો ત્યારે તેના પર રહેલા ધ્વજનો ઉપયોગ પણ થશે. તેથી, જો તમે તમારા ફોન કવર પર ધ્વજનો ઉપયોગ કરો છો તો તે ધ્વજના અપમાન તરીકે ગણવામાં આવશે અને તેના માટે તમને સજા થઈ શકે છે. ભારતીય ધ્વજ સંહિતાના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ ભારતીય ધ્વજનું અપમાન કરે છે તો તેને ત્રણ વર્ષની સજા અથવા દંડ ભરવો પડી શકે છે. અથવા બંને સજા થઈ શકે છે

આપણે ઘરે તિરંગો કેવી રીતે ફરકાવી શકીએ?

2002 પહેલા, તમે સ્વતંત્રતા દિવસ અથવા ગણતંત્ર દિવસ પર જ તિરંગો ધ્વજ ફરકાવી શકતા હતા. પણ હવે એવું બિલકુલ નથી. એટલે કે હવે તમે ગમે ત્યારે તિરંગો ફરકાવી શકો છો. જો કે, આ માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. આ તમામ નિયમો ભારતીય ધ્વજ સંહિતામાં આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ભારતીય ધ્વજ સંહિતા 2002 ના ભાગ-II પેરા 2.2 ના કલમ (11) માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં ત્રિરંગો ફરકાવવા માંગે છે, તો તે દિવસ અને રાત દરમિયાન તેને ફરકાવી શકે છે. પરંતુ, ધ્વજ લહેરાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ધ્વજ કોઈપણ રીતે ફાટી ન જાય અને ભૂલથી ફાટી જાય તો પણ તેનો અનાદર ન થાય.

આ પણ વાંચોઃ

GPSC વર્ગ 1 અને 2ની નીકળી ભરતી, આ તારીખથી ભરી શકાશે ફોર્મ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget