શોધખોળ કરો

India at 2047 Summit Live: એબીપી નેટવર્કના ખાસ કાર્યક્રમ ઈન્ડિયા@2047માં PM મોદી રહેશે ઉપસ્થિત, દુનિયાભરની અનેક હસ્તીઓ પહોંચશે

આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા આમિર ખાન, ટીવી હોસ્ટ બેયર ગ્રિલ્સ, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા સહિત અનેક મહાનુભાવો પણ પહોંચશે.

ABP Network India@2047 Summit: વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક ભારત હવે ઇતિહાસની મહત્વપૂર્ણ સ્થિતિમાં ઉભું છે અને વૈશ્વિક મંચ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમે ઉભરતા પડકારોનો સામનો કરવા અને રાષ્ટ્રને વિકસિત ભારત તરફ લઈ જવા માટે તૈયાર છીએ. ભારત 2047 સુધીમાં એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનશે, જે સ્વતંત્રતાની એક સદી હશે. પીએમ નરેન્દ્ર મોદીના આ વિઝનને એબીપી નેટવર્ક દ્વારા એક વૈચારિક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે.

એબીપી નેટવર્ક આ ઐતિહાસિક સમિટના માધ્યમથી ભારતને આગળ લઇ જનારી દૂરદર્શી વિચાર અને ઉભરતા પડકારોનો સામનો કરનારાઓને મંચ આપે છે. ઈન્ડિયા@2047માં વિચારોનું સંગમ હોય છે, રણનીતિઓ સામે આવે છે અને આગામી પેઢી (યુવાનો જે ભારતનું ભવિષ્યનું નિર્માણ કરે છે) ને પ્રેરણા અને સશક્ત બનાવે છે. આ સંમેલન એવી રીતે કામ કરે છે જ્યાં ભારત આઝાદીના 100મા વર્ષ સુધીમાં વિશ્વભરના અર્થતંત્રો, સમાજો અને સંસ્કૃતિઓ પર થતી અસરોના રોડમેપ પર કામ કરશે.

એબીપી નેટવર્કનું આ શિખર સંમેલન અલગ છે. તે માત્ર ચર્ચાઓ માટેનું એક પ્લેટફોર્મ નથી પરંતુ એક વિચાર પ્રક્રિયા છે જે રાષ્ટ્રને આગામી વર્ષોમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને આકાર આપવાની દિશામા સ્પષ્ટતા અને ઉદ્દેશ્ય સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

પીએમ મોદી મુખ્ય વક્તા રહેશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી નેટવર્કના ખાસ કાર્યક્રમ ઇન્ડિયા@2047 સમિટમાં મુખ્ય વક્તા હશે. આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા આમિર ખાન, ટીવી હોસ્ટ બેયર ગ્રિલ્સ, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, બોક્સર લવલીના બોરગોહિન સહિત અનેક મહાનુભાવો પણ પહોંચશે.

અનંત અંબાણી પણ હાજરી આપશે.

ઈન્ડિયા 2047માં પોતાની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ નજીક આવી રહ્યું છે. તેને ખાસ બનાવવા માટે ABP નેટવર્ક India@2047 શિખર સંમેલનનું આયોજન કરી રહ્યું છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે અને તેઓ વિકસિત ભારત માટેનું પોતાનું વિઝન શેર કરશે.                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Embed widget