શોધખોળ કરો
Advertisement
J&K: પુલવામા સુરક્ષાદળે બે આતંકીઓને કર્યા ઠાર, એક જવાન ઘાયલ
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રમઝાન સીઝફાયર રદ કર્યા બાદ સેના ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધું છે. પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ત્રાલમાં થયેલા આ એન્કાઉન્ટરમાં એક જવાન અને એક સ્થાનીક નાગરિક પણ ઘાયલ થઈ ગયા છે. સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળતા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. રમઝાન દરમિયાન લગાવેલા સીઝફાયરને રદ્દ કર્યા બાદ ઘાટીમાં સેના ફરી સક્રીય બની ગઈ છે. સૂત્રો અનુસાર, આતંકી આકિબ હયાનાસના ઘરમાં છુપાયા હતા. આકિબ કેટલાક વર્ષ પહેલાજ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement