શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- નિયતિએ નક્કી કર્યું હતું કે...

Ayodhya Ram Mandir: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે નિયતિએ નક્કી કર્યું છે કે અયોધ્યામાં શ્રી રામનું મંદિર ચોક્કસપણે બનશે.

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ હાજરી આપશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે (12 જાન્યુઆરી) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ કહ્યું, "નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે." તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ આપણા ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપે.

લાલ કૃષ્ણ અડવાણીએ માસિક મેગેઝિન 'રાષ્ટ્ર ધર્મ' સાથેની વાતચીતમાં કહ્યું કે, "રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક પોતે રથ હતો અને પૂજા યોગ્ય એટલા માટે હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે તેમના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. મેગેઝિન સાથે વાત કરતાં તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.

શું લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે?

 


વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના વડા આલોક કુમારે ગુરુવારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. અડવાણી બીજેપીના સંસ્થાપક સભ્ય છે અને તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

રામવિલાસ વેદાંતીએ સીએમ યોગીને વિનંતી કરી હતી

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, "લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vande Mataram: પશ્ચિમ બંગાળના મદરેસામાં હવે વંદે માતરમ ફરજિયાત, સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય
Vande Mataram: પશ્ચિમ બંગાળના મદરેસામાં હવે વંદે માતરમ ફરજિયાત, સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય
5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?
5 દેશ, 5 દિવસ અને ભારત માટે 'ગેમચેન્જર' ડીલ, PM મોદીની યાત્રાથી ભારતને શું થયું હાંસલ ?
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
રાહુલ ગાંધીએ PM મોદીને કહ્યા 'દેશદ્રોહી' તો મહેબૂબા મુફ્તીએ કહ્યું - ‘બીજેપીએ વાવેલા બીજ...’
રાહુલ ગાંધીએ PM મોદીને કહ્યા 'દેશદ્રોહી' તો મહેબૂબા મુફ્તીએ કહ્યું - ‘બીજેપીએ વાવેલા બીજ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત
એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, કેકેઆરની જીતથી રોમાંચક બની સ્પર્ધા, જાણો પ્લેઓફના સમીકરણનું ગણિત
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ
બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?
બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
Embed widget