શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- નિયતિએ નક્કી કર્યું હતું કે...

Ayodhya Ram Mandir: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે નિયતિએ નક્કી કર્યું છે કે અયોધ્યામાં શ્રી રામનું મંદિર ચોક્કસપણે બનશે.

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ હાજરી આપશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે (12 જાન્યુઆરી) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ કહ્યું, "નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે." તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ આપણા ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપે.

લાલ કૃષ્ણ અડવાણીએ માસિક મેગેઝિન 'રાષ્ટ્ર ધર્મ' સાથેની વાતચીતમાં કહ્યું કે, "રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક પોતે રથ હતો અને પૂજા યોગ્ય એટલા માટે હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે તેમના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. મેગેઝિન સાથે વાત કરતાં તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.

શું લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે?

 


વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના વડા આલોક કુમારે ગુરુવારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. અડવાણી બીજેપીના સંસ્થાપક સભ્ય છે અને તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

રામવિલાસ વેદાંતીએ સીએમ યોગીને વિનંતી કરી હતી

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, "લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?
ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?
કાનપુરમાં સસરાની ક્રૂરતા: વહુને ઢોર માર મારી, કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી; વીડિયો થયો વાયરલ
કાનપુરમાં સસરાની ક્રૂરતા: વહુને ઢોર માર મારી, કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી; વીડિયો થયો વાયરલ
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 

વિડિઓઝ

Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Surendranagar Accident: સુરેંદ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, સાતના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત
Surat news: સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજીત કાવતરાનો પર્દાફાશ થયો
Gujarat Weather Update: રાજ્યમાં આજથી વધશે ગરમીનું જોર, 43ને પાર જાય તેવી આગાહી
Jagdish Vishwakarma : ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ-AAP પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?
ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?
કાનપુરમાં સસરાની ક્રૂરતા: વહુને ઢોર માર મારી, કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી; વીડિયો થયો વાયરલ
કાનપુરમાં સસરાની ક્રૂરતા: વહુને ઢોર માર મારી, કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી; વીડિયો થયો વાયરલ
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
ચાંદી પણ ધોવાઈ! સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઝટકો, દાગીના ઘડાવવા હોય તો આ આંકડા જાણી લેજો
ચાંદી પણ ધોવાઈ! સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઝટકો, દાગીના ઘડાવવા હોય તો આ આંકડા જાણી લેજો
US-ઈરાન વાતચીત ફેલ થતા બજારમાં હાહાકાર! સોના-ચાંદીમાં કડાકો, ફરી વધી તેલની કિંમત 
US-ઈરાન વાતચીત ફેલ થતા બજારમાં હાહાકાર! સોના-ચાંદીમાં કડાકો, ફરી વધી તેલની કિંમત 
Embed widget