શોધખોળ કરો

Lata Mangeshkar Health Bulletin : જાણીતા સિંગર લતા મંગેશકરની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર

હવે તેમની તબિયતને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. એએનઆઇના હવાલાથી આવેલા સમાચારો પ્રમાણે, લતા મંગેશકરની તબિયતમાં થોડો સુધારો આવ્યો છે. 

Lata Mangeshkar Health Bulletin: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. જેમાં અનેક સેલેબ્સ , રાજનેતાઓ ઝપેટમાં આવી ચુક્યા છે. જાણીતા સિંગર લતા મંગેશકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હવે તેમની તબિયતને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. એએનઆઇના હવાલાથી આવેલા સમાચારો પ્રમાણે, લતા મંગેશકરની તબિયતમાં થોડો સુધારો આવ્યો છે. 

 

ગઈ કાલે ડો. પ્રતિત સભાણીએ માહિતી આપી છે કે, તેમને હજુ 10-12 દિવસ સુધી આઇસીયુમાં ઓબ્જર્વેશનમાં રાખવામાં આવશે. તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. તેમની મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

36 ભાષામાં ગાયા છે હજારો ગીતો

 

સ્વરા કોકિલા લતા મંગેશકર, જે 93 વર્ષની થઈ ગઈ છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.

 

Lata Mangeshkar Health Bulletin : જાણીતા સિંગર લતા મંગેશકરની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર

લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.

Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 47 હજાર 417 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5488 કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ વધીને 11 લાખ 17 હજાર 531 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 11 લાખ 17 હજાર 531 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 84 હજાર 825 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 47 લાખ 15 હજાર 361 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

300 જિલ્લામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે 10 કે 20 નહીં, દેશના 300 જિલ્લામાં સાપ્તાહિક સકારાત્મકતા દર 5 ટકાથી ઉપર પહોંચી ગયો છે. જો આપણે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો એક સપ્તાહ પહેલા તે માત્ર 78 જિલ્લામાં જ હતું. સકારાત્મકતા દર, જે 30 ડિસેમ્બરે 1.1% હતો, બુધવારે વધીને 11.05% થયો. 19 રાજ્યોમાં 10,000 થી વધુ સક્રિય કેસ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, યુપી, કેરળ અને ગુજરાત કોરોનાના કેસોમાં વધારાને કારણે ચિંતાનું કારણ બની રહ્યા છે.

10 કે 20 નહીં, દેશના 300 જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 5 ટકાથી ઉપર પહોંચી ગયો છે. જો આપણે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો એક સપ્તાહ પહેલા તે માત્ર 78 જિલ્લામાં જ હતું. પોઝિટિવીટી રેટ જે 30 ડિસેમ્બરે 1.1% હતો, બુધવારે વધીને 11.05% થયો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget