શોધખોળ કરો

Lockdown: દેશના આ જાણીતા રાજ્યમાં લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો વિગત

Lockdown News: ફરી એક વખત ત્રીજી લહેરમાં દૈનિક કેસ દોઢ લાખને પાર થઈ ગયા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો મૂક્યા છે.

Lockdown News: દેશમાં કોરોનાના કેસે ઉથલો માર્યો છે અને ફરી એક વખત ત્રીજી લહેરમાં દૈનિક કેસ દોઢ લાખને પાર થઈ ગયા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ કડક નિયંત્રણો મૂક્યા છે. આ દરમિયાન તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, તમિલાનાડુના આરોગ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે કહ્યું, હાલ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે અર્થતંત્રને નુકસાન ન થવું જોઈએ, નિયંત્રણોવાળું લોકડાઉન હાલ પૂરતું છે.

તમિલનાડુમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, તમિલનાડુમાં હાલ 62,767 એક્ટિવ કેસ છે. જ્યારે 27,14,643 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાએ 36,866 લોકોનો ભોગ લીધો છે.

ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોના કેસ

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446  પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

એક્ટિવ કેસઃ  8,21,446

કુલ ડિસ્ચાર્જઃ 34570131

કુલ મૃત્યુઆંકઃ484213

કુલ રસીકરણઃ 1,52,89,70,294

આ પણ વાંચોઃ કોરોના કાળમાં પણ વધ્યું લકઝરી કારનું વેચાણ, આ કંપનીએ તોડ્યો 117 વર્ષનો રેકોર્ડ

ભારતમાં કોરોના બેકાબૂ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp AsmitaCBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દRajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાંFatehwadi Canal Incident: સ્કોર્પિયો ડુબવાના કેસમાં ત્રીજા યુવકની મળી લાશ, કીચડમાંથી મળી લાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
General Knowledge: શું નેહરુએ પોતાના પુસ્તકમાં છત્રપતિ શિવાજીનું કર્યું હતું અપમાન? જાણો ફડણવીસના દાવાની હકિકત
General Knowledge: શું નેહરુએ પોતાના પુસ્તકમાં છત્રપતિ શિવાજીનું કર્યું હતું અપમાન? જાણો ફડણવીસના દાવાની હકિકત
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
Holi 2025: હોળી દરમિયાન કેવા કપડા પહેરશો, કઇ બાબતોનું રાખશો ધ્યાન ?
Embed widget