શોધખોળ કરો

ગુટખા, તમાકુ, દારૂના વેચાણ અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનને બીજીવાર 19 દિવસ માટે લંબાવામાં આવ્યું છે એટલે કે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનને બીજીવાર 19 દિવસ માટે લંબાવામાં આવ્યું છે એટલે કે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 20 એપ્રિલ બાદ ઘણાં ક્ષેત્રે છૂટછાટ આપવામાં આવશે. જેના માટે ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, દારૂ, ગુટખા, તમાકુના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઈડ લાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર સજા અને દંડ પણ થઈ શકે છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, લોકોને માસ્ક પહેરવું ફરજિયાત છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, કોઈ પણ સંસ્થા અથવા જાહેર જગ્યાએ પાંચ અથવા તેનાથી વધારે લોકો ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વર્ક પ્લેસ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા લોકોને પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ક પ્લેસમાં બે શિફ્ટ દરમિયાન લોકોના અવર-જવર પર એક કલાકનું અંતર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈન્સ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, જે કર્મચારીઓના ઘરે પાંચ વર્ષની નાની ઉંમરના બાળકો હોય અથવા કોઈ વૃદ્ધ હોય તો તેમને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવે. તમામ સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે, શિફ્ટ ખત્મ થયા બાદ ઓફિસને સેનેટાઇઝિંગ કરવામાં આવે. આ સિવાય તમામ કર્મચારીઓની થર્મલ સ્ક્રીનિંગ અને તેમના અવર-જવર સમયે સેનેટાઈઝર ઉપયોગ કરવામાં આવે. લંચના સમયે પણ અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડ લાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, કાર્ગો સિવાય તમામ પ્રકારની ફ્લાઈટ્સ સંપૂર્ણપણે બંધ રહેશે. આ રીતે તમામ સાર્વજનિક પરિવહન સેવાઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ઓટો રિક્શા, ટેક્સી અને કેબ સેવાઓ પણ બંધ રહેશે. ગાઈડલાઈન્સમાં સામાજિક ટોળાં પર પણ રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ આયોજન અથવા લગ્ન સમારોહ પર પણ પ્રતિંબધ લગાવવામાં આવ્યો છે. મેડિકલ ઈમરજન્સીને બાદ કરતાં લોકોને એક જિલ્લામાંથઈ બીજા જિલ્લામાં જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget