શોધખોળ કરો

લોકસભામાં પાસ થયું SPG સંશોધન બિલ, ગાંધી પરિવાર પર અમિત શાહના નિવેદન બાદ કોગ્રેસનું વોકઆઉટ

શાહે કહ્યું કે, એસપીજી વડાપ્રધાનની સુરક્ષા માટે છે, તેનો સ્ટેટ્સ સિંમ્બોલ માટે ઉપયોગ નહી થાય

નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે એસપીજી સંશોધન બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોગ્રેસ પર પ્રહાર કર્યા છે. બદલાની રાજનીતિના કોગ્રેસના આરોપો પર અમિત શાહે કહ્યું કે, આ બીજેપીના સંસ્કારો નથી પરંતુ કોગ્રેસની ઓળખ છે. નામ લીધા વિના ગાંધી પરિવાર પર હુમલો કરતા અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી એસપીજી સુરક્ષાના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા તે ફક્ત એક જ પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા પ્રથમવાર વડાપ્રધાનની  સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. શાહે કહ્યું કે, એસપીજી વડાપ્રધાનની સુરક્ષા માટે છે, તેનો સ્ટેટ્સ સિંમ્બોલ માટે ઉપયોગ નહી થાય. નોંધનીય છે કે બુધવારે ચર્ચા બાદ લોકસભામાં એસપીજી સંશોધન મંજૂરી મળી ગઇ છે. લોકસભામાં એસપીજી સંશોધન બિલને ધ્વનિમતથી પાસ કરવામાં  આવ્યુ હતું. અહી અમિત શાહે કહ્યુ કે, ચંદ્રશેખરજીની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી ગઇ પરંતુ કોઇ કોગ્રેસ કાર્યકર્તાઓ કાંઇ બોલ્યા નહોતા, નરસિંમ્હરા રાવની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી પરંતુ કોઇએ ચિંતા વ્યક્ત ના કરી. ચિંતા કોની છે, દેશના નેતૃત્વની કે એક પરિવારની? આ દરમિયાન કોગ્રેસે સંસદમાંથી કોગ્રેસે વોકઆઉટ કર્યું હતું. શાહે કહ્યું કે, એસપીજીની રચના વડાપ્રધાનની સુરક્ષા માટે કરવામાં આવી હતી અને દુનિયાના અનેક દેશો તેમના ટોચના નેતાઓની  સુરક્ષા માટે આ પ્રકારની વિશેષ સુરક્ષા એકમ બનાવે છે. શાહે કહ્યું કે, આ બિલને લાવવાનો હેતું એસપીજીને પ્રભાવી બનાવે છે. હું જે સંશોધન લઇને આવું છું જે હેઠળ એસપીજી સુરક્ષા ફક્ત વડાપ્રધાન અને તેમની સાથે આવાસમાં રહેનારા લોકો માટે તથા સરકાર દ્ધારા ફાળવાયેલા ઘર પર રહેનારા પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને પાંચ વર્ષ સુધી એસપીજી સુરક્ષા પ્રાપ્ત થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget