શોધખોળ કરો

મધ્યપ્રદેશ: OBC અનામત 14 ટકાથી 27 ટકા કરવાનો ખરડો વિધાનસભામાં સર્વસમ્મતિથી પાસ

નેતા વિપક્ષે પૂછ્યૂં કે નોકરી નથી તો આ અનામતથી કઈ રીતે ફાયદો થશે. તેના જવાબમાં મંત્રી ગોવિંદ સિંહે કહ્યું કે સરકારના અલગ અલગ વિભાગમાં 2.5 લાખ નોકરીઓ ઉપલબ્ધ છે. જેમાં જલ્દીજ ભરતી કરવામાં આવશે.

ભોપાલ: મધ્યપ્રદેશમાં સરકારી નોકરી અને શિક્ષણમાં અન્ય પછાત વર્ગ(ઓબીસી) માટે 14 ટકા અનામત વધારીને 27 ટકા કરવાનું સંશોધન વિધેયક વિધાનસભામાં સર્વસમ્મતિથી પાસ થઈ ગયું છે. વિધાનસભામાં તેને મધ્યપ્રદેશ લોક સેવા(અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત) સંશોધન વિધેયક 2019 તરીકે પાસ કરાયું છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ અધિનિયમ 1994નો ભાગ બની જશે. આ બિલ પર ચર્ચા દરમિયાન સભ્યોએ ખાનગી ક્ષેત્રમાં પણ અનામત લાગું કરવાની માંગ કરી. નેતા વિપક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપાલ ભાર્ગવે આ ખરડાને સમર્થન કરતા માંગ કરી કે ઓબીસીના કોટાની અંદર ક્રીમી લેયરની શરૂઆત પણ કરવી જોઈએ. જેથી તેનો લાભ ઓબીસીના તે ગરીબ વર્ગ સુધી પહોંચી શકે જેને ક્યારેય અનામતનો લાભ મળ્યો જ નથી. તેઓએ કહ્યું કે ઓબીસીના 27 ટકા અનામતની અંદર અતિ પછાત વર્ગ માટે 7 ટકા કોટા પણ નિર્ધારિત કરવામાં આવે. મંત્રી ગોવિંદ સિંહે કહ્યું કે આ સંશોધનથી મધ્યપ્રદેશમાં અનામત 73 ટકા થઈ થશે. જેમાં અનારક્ષિત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અને અનુસૂચિત જાતિ માટે 16 ટાકા અને અનુસૂચિત જનજાતિ માટે 20 ટકા અનામત પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સરકાર લોકસભા ચૂંટણી પહેલા જ માર્ચમાં ઓબીસીમાં અનામત કોટા વધારીને 27 ટકા કરવાનો અધ્યાદેશ લાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget