શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર પ્રથમ વખત બોલ્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, જાણો શું આપ્યું નિવેદન ?

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું મુંબઈ પોલીસની ક્ષમતા, યોગ્યતા અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવનારાઓની નિંદા કરુ છું.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું મુંબઈ પોલીસની ક્ષમતા, યોગ્યતા અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવનારાઓની નિંદા કરુ છું. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રથમ વખત સુશાંત સિંહ રાજપૂત મામલે વાત કરતા કહ્યું કે મુંબઈ પોલીસ આ કેસને ઉકેલવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. જો કોઈની પાસે કોઈ પૂરાવા અથવા તો જાણકારી હોય તો તેમણે મુંબઈ પોલીસ સાથે શેર કરવી જોઈએ. મુંબઈ પોલીસ આ મામલામાં જે કોઈપણ દોષી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુશાંતની મોત પર રાજકારણ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 'અમે સુશાંતના પરિવારવાળા, ફેન્સની ભાવનાઓને સમજીએ છીએ. પરંતુ હું એ બધાને વિનંતિ કરુ છુ કે તેઓ ભાવનાઓને વ્યક્ત જરૂર કરે પરંતુ અજાણતા આ મુદ્દા પર રાજકારણ કરનારાઓનો હિસ્સો ન બને.' ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ પર પણ સુશાંતની મોત પર રાજકારણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે ફડણવીસ દ્વારા પોલીસની ક્ષમતા પર અવિસ્વાસ દેખાડવાનો આરોપ લગાવતા કહ્યું કે 'આજ દેવેંદ્ર જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે આજ મુંબઈ પોલીસના આધાર પર તેઓ સીએમ રહી શક્યા. તેમની પાસે આ અપેક્ષા નહોતી.' મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુશાંત કેસ પર કહ્યું, 'જે કોઈપણ દોષી હશે, તેમને ફાંસી પર લટકાવ્યા વગર અમે ચૂપ નહી બેસીએ. પરંતુ આરોપો માત્ર રાજકારણ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે તે ખોટું છે. તેમણે કહ્યું આજ પોલીસ કોરોનાના આ સંકટકાળમાં આપણી રક્ષા કરી રહી છે. ઘણા પોલીસકર્મીઓએ જનતાની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે અને તમે આ પોલીસવાળાઓ પર શક કરી રહ્યા છે. આવું કરનારાઓને શરમ આવવી જોઈએ.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
Embed widget