શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત થતા ખળભળાટ, હવે કડકાઈથી લાગુ થશે નિયમ

મહારાષ્ટ્રમાં અનલોક 3 માપદડ અંતર્ગત તમામ દુકાનો સાંજે 4 કલાક સુધી બંધ રહેશે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી એક મોત થયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. રત્નાગિરીમાં એક 80 વર્ષીય મહિલાનું તેના કારણે મોત થુયં છે. બીજી બાજુ મહા વિકાસ અઘાડી સરકારે શુક્રવારે સમગ્ર મહારાષ્ટ્રમાં લેવલ 3 માપદંડો લાગુ કરવાની સાથે જ કડક પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે. એફડીએ મંત્રી ડો. રાજેન્દ્ર શિંગને ચેતવણી આપી કે સંભવિત ત્રીજી લહેરમાં 50 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે, જેમાંથી લગભગ 8 લાખ એક્ટિવ કેસ હશે, જેને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂરત પડશે.

તેમણે આશંકા વ્યક્ત કરી કે 10 ટકા સુધી સંક્રમિત (5 લાખ) બાળકો હોઈ શકે છે. તેમણે લોકોને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. રાજ્ય ત્રણ કરોડ રસીકરણા આંકડાને પાર કરી ગયું છે, જે ભારતમાં સૌથી વધારે છે. પરંતુ ત્રીજી લહેરની સંભાવનાની વચ્ચે રાજ્ય કોઈપણ બેદરકારી દાખવવા નથી માગતું.

હવે વધુ કડકાઈથી લાગુ થશે નિયમ

મહારાષ્ટ્રમાં અનલોક 3 માપદડ અંતર્ગત તમામ દુકાનો સાંજે 4 કલાક સુધી બંધ રહેશે. મોલ અને સિનેમાઘર બંધ રહેશે અને લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ હશે. સ્વાસ્તઅય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, કોવિડ સક્રમણના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે રત્નાગિરીની એક 80 વર્ષીય દર્દીનું મોત થયુ છે. હાલમાં રાજ્યમાં તેના લગભગ 21 કેસ છે. તેમાંતી રત્નાગિરીમાં સૌથી વધારે (9), ત્યાર બાદ જલગાંવ (7), મુંબઈ (2) અને ઠાણે, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લામાં એક કેસ સામે આવ્યો છે. આ જિલ્લાની સાથે જ રાજ્યના બાગીના ભાગમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યએ તમામ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અને ઉલ્લંઘનના કેસમાં ભારે દંડને લઈને ચેતવણી પણ આપી છે. ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા દિવસોમાં આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. રસીકરણ અભિયાનને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે. ઓક્સીજન (એમલએમઓ)ની ઉત્પાદન ક્ષમતા હાલની 1300 ટનથી વધારીને 3000 ટન પ્રતિદિવસ કરવામાં આવશે. સરકારે તમામ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને એ સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે કે રાજ્યમાં રસીકરણ માટે વધુમાં વધુ લોકો આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget