શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે જશે અયોધ્યા, કોરોના વાયરસના કારણે આરતીમાં ભાગ નહીં લે

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે રામ લલાના દર્શન કરશે પરંતુ કોરોના વાયરસના કારણે સુરક્ષાના કારણોસર સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ નહીં લે.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે અયોધ્યામાં રામ લલાના દર્શન કરશે પરંતુ કોરોના વાયરસના કારણે સુરક્ષાના કારણોસર સરયૂ નદી તટે યોજાતી આરતીમાં ભાગ નહીં લે. આ જાણકારી શિવસેના નેતા સંજય રાઉતે આપી છે. સંજય રાઉતે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરે આવતીકાલે અયોધ્યાની મુલાકાત લશે. પરંતુ કોરોનાના કારણે આરતીમાં ભાગ લેશે નહીં. અગાઉ સંજય રાઉતે જણાવ્યું હતું કે, સીએમ ઠાકરે સાથે મહારાષ્ટ્ર મંત્રીમંડળના સભ્ય, કેટલાક સાંસદ અને ધારાસભ્યો પણ જશે. સાથે તેમણે કહ્યું હતું કે, તેમાં કોઈ રાજનીતિ નથી. ત્રણેય પક્ષના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ આધારે ચાલી રહી છે. શિવસેનાએ ના તો પોતાનો ચેહરો બદલ્યો છે ન આત્મા. અમારી સરકાર પ્રભુ રામના આદર્શ પર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચીનના વુહાનથી શરૂ થયેલા ખતરનાક કોરોના વાયરસની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. હવે વિશ્વના 90 દેશો આ ખતરનાક વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 31 મામલાની પુષ્ટી થઈ છે. કોરોના વાયરસના કારણે ઈન્દોર અને ભોપાલમાં યોજાનાર આઈફા એવોર્ડ પણ સ્થગતિ કરવામાં આવ્યો છે. વિશ્વના દેશોમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને 3300ને પાર પહોંચી ગયો છે. માત્ર ચીનમાં જ 3 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. ચીનમાં ગંભીર રીતે રહેલા દર્દીઓની સંખ્યા હજુ પણ 6 હજાર જેટલી છે. ચીન સરકાર પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
Embed widget