શોધખોળ કરો

Padma Shri Award 2021: પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે ટ્રાન્સજેન્ડર લોક કલાકાર મંજમ્મા જોગાથીની શૈલીએ સૌના દિલ જીતી લીધા

તમને જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથી કર્ણાટક જનપદ એકેડમીના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ છે.

Padma Shri Award 2021: સોમવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં 119 વ્યક્તિઓને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો. દરમિયાન, કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કલ્લુકંબા ગામમાં જન્મેલા ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મંજમ્મા જોગાથી કહે છે કે તેણીએ ટ્રાન્સજેન્ડર હોવાને કારણે પોતાની ઓળખ સ્થાપિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પાસેથી પદ્મશ્રી એવોર્ડ મેળવતા પહેલા મંજમ્માએ રાષ્ટ્રપતિ ભવનમાં બધાનું ધ્યાન દોર્યું હતું. એવોર્ડ મેળવતા પહેલા તેણીએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પાસે જઈને તેણીએ ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ કરી, જેના કારણે સમગ્ર હોલમાં તાળીઓ પડી. આ પછી મંજમ્માએ રાષ્ટ્રપતિ અને ત્યાં હાજર દરેકનું અભિવાદન કર્યું.

તમને જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથી કર્ણાટક જનપદ એકેડમીના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ છે. કલા ક્ષેત્રે તેમણે કરેલા પ્રયાસો અજોડ છે. મંજમ્મા જોગાથીનું સાચું નામ મંજુનાથ શેટ્ટી છે.

તેણે પોતાની તમામ મુશ્કેલીઓ વચ્ચે ઘણી કળાઓમાં નિપુણતા મેળવી. મંજમ્માની આ કળાને કારણે લોકો તેને સારી રીતે ઓળખે છે. જોગાથીએ દરેક પગલે પોતાની જાતને મજબૂત કરી અને આર્થિક રીતે નબળા લોકોને પણ મદદ કરી. તેમણે કલાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી અને તેમાં નિપુણતા મેળવી.

મંજમ્મા સાથે કર્ણાટકના પર્યાવરણવાદી તુલસી ગોડાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તુલસી ગોડાને વનનો જ્ઞાનકોશ પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ દરમિયાન તુલસીની સાદગીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્મશ્રી પ્રાપ્ત કરવા માટે તે ઉઘાડપગું અને તેના પરંપરાગત પોશાકમાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
Embed widget