શોધખોળ કરો

Govt Hospitals: કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલમાં MR પર લાગ્યો પ્રતિબંધ, ડોક્ટરને મળી શકશે નહીં

આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં એમઆરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હેઠળ તેઓ સીધા ડોકટરોને મળી શકશે નહીં.

MR Ban in Govt Hospitals:  કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ (MR) અંગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં એમઆરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હેઠળ તેઓ સીધા ડોકટરોને મળી શકશે નહીં. ડોકટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચેના અનૈતિક જોડાણને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

નિર્ણય પછી જાહેર કરાયેલ નિર્દેશો

કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પછી આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) એ કેન્દ્ર સરકારની હોસ્પિટલોને પત્ર લખીને એમઆરને હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ ન આપવાનો નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે દર્દીઓના હિતમાં નિર્ણય લીધો

કેન્દ્રીય આરોગ્ય વિભાગના આ નિર્ણયનો હેતુ તબીબી ક્ષેત્રમાં પારદર્શિતા અને નૈતિકતાને પ્રોત્સાહન આપવાનો છે. એવું માનવામાં આવે છે કે એમઆર દ્વારા ડોકટરોને દવાઓનો પ્રચાર કરવા માટે લલચાવવાની એક સામાન્ય પ્રથા રહી છે, જે દર્દીઓના હિતોને અસર કરી શકે છે. આ પ્રતિબંધ બાદ હોસ્પિટલોને એ સુનિશ્વિત કરવાનું કહેવામા આવ્યું છે કે એમઆર પરિસરમાં પ્રવેશ ન કરે અને તેઓ ડોકટરો સાથે કોઈ અનૌપચારિક મીટિંગ ન કરે.

AIIMS સહિત આ હોસ્પિટલોમાં પ્રવેશ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારનો આ નિર્દેશ AIIMS, સફદરજંગ હોસ્પિટલ અને અન્ય મુખ્ય સંસ્થાઓ જેવી કેન્દ્ર સરકારની હોસ્પિટલોને લાગુ પડશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે "આ હોસ્પિટલ પરિસરમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવને પ્રવેશ ન આપવા અંગે અગાઉ આપવામાં આવેલી સૂચનાઓના સંદર્ભમાં છે. આ સંદર્ભમાં ફરી એકવાર નિર્દેશ આપવામાં આવે છે કે મેડિકલ રિપ્રેઝન્ટેટીવને હોસ્પિટલ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવી જોઈએ. સંસ્થાઓના વડાઓ આ મામલે તમામ અધિકારીઓને જરૂરી કડક સૂચનાઓ આપશે."

આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ રિપ્રેઝન્ટેટીવને કોઈપણ સારવાર, તપાસ અથવા પ્રક્રિયા વિશે તાજેતરની પ્રગતિ ઇમેઇલ અથવા અન્ય ડિજિટલ મીડિયા દ્વારા શેર કરવા વિનંતી કરી શકાય છે. સૂચના અનુસાર, "આ બાબતે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે અને કાર્યવાહીની જાણ ડિરેક્ટોરેટને કરવામાં આવશે." એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "આ પગલું મેડિકલ રિપ્રેઝન્ટેટીવને હોસ્પિટલ પરિસરમાં ડોકટરોને તેમની કંપનીઓ દ્વારા પ્રમોટ કરાયેલી દવાઓ લખવા માટે અયોગ્ય રીતે પ્રભાવિત કરવાથી રોકવાનો છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget