શોધખોળ કરો

યૂપીમાં શપથ ગ્રહણ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની સૂચક મુલાકાત

વિધાનસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી ત્યારે હવે નવી સરકારના શપથ ગ્રહણની ઘડીઓ ગણાઈ રહી છે. આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે RSSના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે.

વિધાનસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી ત્યારે હવે નવી સરકારના શપથ ગ્રહણની ઘડીઓ ગણાઈ રહી છે.  આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે RSSના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ ભાગવતની આ મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.આ બેઠક અંગે સૂત્રોનું માનીએ તો યોગી આદિત્યનાથે આરએસએસના વડા મોહન ભાગવતને શપથ ગ્રહણમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

RSSના વડા  4 દિવસના પ્રવાસ પર છે

તમને જણાવી દઈએ કે RSSના વડા મોહન ભાગવત ચાર દિવસીય પ્રવાસ (19 થી 22 માર્ચ) પર ગોરખપુર પહોંચ્યા છે અને હોળીના કાર્યક્રમને કારણે  સીએમ યોગી પણ ત્યાં હાજર છે. તેઓ સંઘના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત 22 માર્ચે પારિવારિક જ્ઞાનદાન કાર્યક્રમને સંબોધિત કરશે. બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્વયંસેવકો અને તેમના પરિવારો ભાગ લેશે. તેમા ભાગ લેવા લગભગ 1000 લોકોને બોલાવવામાં આવ્યા છે.

ચૂંટણી જીત્યા બાદ ભાગવત અને યોગીજી વચ્ચે પહેલી મુલાકાત

નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને  યોગી આદિત્યનાથ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીએ સૌજન્ય મુલાકાત કરી છે. મોહન ભાગવતને મળીને ગોરખનાથ મંદિર પહોંચેલા મુખ્યમંત્રી અચાનક બાળકો વચ્ચે પહોંચી ગયા હતા.

મોહન ભાગવત પાંચમીવાર ગોરખપુર પહોંચ્યા

સંધ પ્રમુખ તરીકે મોહન ભાગતનો ગોરખપુરનો આ પાંચમો પ્રવાસ છે. પહેલીવાર તેઓ કાર્યકારી મંડલની બેઠકમાં ભાગ લેવા માટે ગોરખપુર આવ્યા હતા. જેમા દેશભરમાંથી સંઘના પદાધિકારીઓ ગોરખપુર પહોંચ્યા હતા. બીજી, ત્રીજી અને ચોથી વાર તેઓ ગોરખ પ્રાંતની બેઠક માટે ગોરખપુર આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget