શોધખોળ કરો

મોદીને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપનારી નર્સ છે પંજાબની, વેક્સિન લીધા પછી મોદીએ નર્સને શું પૂછ્યું ? 

આ વખતે તેમને પંજાબની નર્સ નિશા શર્માએ બીજો ડોઝ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપનારી પુડુચેરીની નર્સ પી. નિવેદા પણ આજે હાજર રહી હતી.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને દિલ્હી સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં કોરોના વેક્સીન કોવેક્સ (Covax)નો બીજો ડોઝ લીધો છે. આ વખતે તેમને પંજાબની નર્સ નિશા શર્માએ બીજો ડોઝ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપનારી પુડુચેરીની નર્સ પી. નિવેદા પણ આજે હાજર રહી હતી. પ્રધાનમંત્રીએ 1 માર્ચે કૌવેક્સનો પ્રથમ ડોઝ લગાવાયો હતો. 

નર્સે કહ્યું- પીએમને મળવું યાદગાર ક્ષણ

કૌવેક્સ રસીનો બીજો ડોઝ આપનારી નર્સ નિશા શર્માએ પીએમ મોદીને મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું આ ક્ષણ તેના માટે યાદગાર બની ગઈ છે જ્યારે તેણે પીએમ મોદીને રસી આપી અને પ્રધાનમંત્રીએ તેમની સાથે કંઈક વાતચીત પણ કરી. નિશાએ જણાવ્યું કે, સવારે જ ખબર પડી કે પ્રધાનમંત્રી મોદી પોતાના  કૌવેક્સીનના બીજા ડોઝ માટે એઈમ્સ આવી રહ્યા છે અને અમારે તેમને રસી આપવાની છે અમે તેમને રસીનો બીજો ડોઝ આપ્યો હતો. ખૂબ જ સારુ લાગ્યું, તેમને મળીને. તેમની સાથે થોડી વાતચીત પણ થઈ, તેમણે અમને પૂછ્યું કે તમે ક્યાંથી છો, પછી એક તસવીર લીધી હતી. આ અમારા માટે ખૂબ જ યાદગાર શ્રણ હતી કે તેમને મળવાની તક મળી. 


પંજાબના સંગરુરની છે નિશા શર્મા

નિશાએ જણાવ્યું કે તે પંજાબના સંગરુરની રહેવાસી છે. તે છેલ્લા એક વર્ષથી એઈમ્સમાં નર્સિંગ ઓફિસરના રૂપમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે હાલ તેની નોકરી રસીકરણ અભિયાનમાં છે. 

પીએમ મોદીએ રસી લેવાની કરી અપીલ

 

પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને રસી લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, “આજે AIIMSમાં મને કોરોના રસીનો બીડો ડોઝ આપવામાં આવ્યો. રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવા માટેની એક રીત છે. જો તમે રસી લેવા માટે માન્ય છો તો ઝડપથી રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ લો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Embed widget