શોધખોળ કરો

સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે મોદી સરકાર, કારણ જાણીને ચોંકી જશો

મોદી સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીને સમગ્ર વર્ષ દરમિયાન ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે મોદી સરકાર સસંદનું વિશેષ સત્ર બોલાવવાનું વિચારી રહી છે.

નવી દિલ્હીઃ મોદી સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીને સમગ્ર વર્ષ દરમિયાન ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે મોદી સરકાર સસંદનું વિશેષ સત્ર બોલાવવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિશેષ સત્ર બોલાવી શકે છે. ગત સપ્તાહે થયેલી એક બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 18 નવેમ્બરથી શરૂ થઈ રહેલું સંસદનું શિયાળુ સત્ર 13 ડિસેમ્બરે પૂરું થયા બાદ આ વિશેષ સત્ર બોલાવામાં આવી શકે છે. વિશેષ સત્ર દરમિયાન મહાત્મા ગાંધીના જીવન અને તેમના યોગદાનને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે. મહાત્મા ગાંધીની 150મી જયંતીને એક વર્ષ સુધી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રી સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સત્ર દરમિયાન શીખોના પહેલા ગુરુ નાનકદેવની 550માં પ્રકાશ પર્વ પર પણ ચર્ચા કરાશે. આગામી મહિનાની 12 તારીખે ગુરુનાનક દેવનો 550મો પ્રકાશ પર્વ મનાવાશે. 8 તારીખે પાકિસ્તાન સ્થિત ગુરુનાનકના જન્મસ્થાન કરતારપુર સુધી સીધા જવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો કાર્યક્રમ છે. India vs South Africa: સાઉથ આફ્રિકાનો 3-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ કોહલીએ ધોની અને ગાંગુલીને લઈ શું કહ્યું ? જાણો વિગત ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget