શોધખોળ કરો

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

Mpox first case in India: આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં એમપૉક્સનો એક અલગ કેસ સામે આવ્યો છે.

Mpox first case in India: સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં એમપોક્સનો એક અલગ કેસ સામે આવ્યો છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી આરોગ્ય કટોકટીનો ભાગ નથી. દર્દીને શંકાસ્પદ તરીકે ગઈ કાલે નિર્દિષ્ટ દવાખાનામાં ભરતી કરવામાં આવ્યો હતો. તેના નમૂનાનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં હવે પુષ્ટિ થઈ છે કે તે એમપોક્સ માટે પોઝિટિવ નિકળ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈ કાલે 8 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે એક યુવકમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળ્યો છે. આ યુવક તાજેતરમાં એવા દેશમાંથી પરત આવ્યો હતો, જ્યાં એમપોક્સ (મંકીપોક્સ) ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેને નિર્દિષ્ટ દવાખાનામાં આઈસોલેટ કરવામાં આવ્યો છે.

આ કેસને હાલના પ્રોટોકોલ મુજબ સંભાળવામાં આવી રહ્યો છે અને ભારતના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ની રિપોર્ટના આધારે મંત્રાલયે જણાવ્યું કે આમાં ચિંતાની કોઈ વાત નથી. મંત્રાલયે જણાવ્યું કે દર્દીનું સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સંક્રમણના કોઈપણ સંભાવ્ય પ્રસારને અટકાવી શકાય.

એમપોક્સના કેટલાક સામાન્ય લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, સૂજેલી ગ્રંથિઓ, થાકવું, પેશીઓ અને પીઠમાં દર્દ, માથાનો દર્દ અને શ્વાસ સંબંધી લક્ષણો (જેવા કે ગળામાં ખરાશ, નાક બંધ થવું અથવા ઉધરસ) શામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને આ લક્ષણોને અવગણવા નહીં અને શંકા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવાની સલાહ આપી છે.

ગયા મહિને, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મંકીપોક્સને "આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી" જાહેર કરી. ભારતમાં, નિષ્ણાતોએ મંકીપોક્સ ચેપના જોખમનું મૂલ્યાંકન કર્યું છે. તેમને લાગે છે કે દેશમાં વાયરસના કેટલાક આયાતી કેસોની સંભાવના હોઈ શકે છે, પરંતુ મોટા પાયે રોગ ફેલાવવાનું જોખમ ઓછું છે.

આ પણ વાંચોઃ

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget