શોધખોળ કરો

ખરાબ હવામાનના કારણે મુંબઇ એરપોર્ટ પર 50 ફ્લાઇટ રદ્દ, મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

મુંબઈમાં સતત ધોધમાર વરસાદ લોકો માટે આફત બની ગયો છે. વરસાદને કારણે માત્ર રોડ ટ્રાન્સપોર્ટ જ નહીં પરંતુ હવાઈ સેવાને પણ અસર થઈ છે

મુંબઈમાં સતત ધોધમાર વરસાદ લોકો માટે આફત બની ગયો છે. વરસાદને કારણે માત્ર રોડ ટ્રાન્સપોર્ટ જ નહીં પરંતુ હવાઈ સેવાને પણ અસર થઈ છે. છેલ્લા સોમવારથી ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેની કામગીરી 02:22 થી 03:40 કલાક સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે

ભારે વરસાદને જોતા મુંબઈ આવતી ઘણી ફ્લાઈટોને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઓછી વિઝિબિલિટીના કારણે રનવે પરની ઓપરેશનલ ગતિવિધિઓ એક કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી અને 50 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સીએસએમઆઈએ મુસાફરોને મદદ કરવા અને તેમને જરૂરી સહાય પૂરી પાડવા માટે એરપોર્ટના કર્મચારીઓને ટર્મિનલ પર તૈનાત કર્યા છે.

આ ઉપરાંત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CSMIAએ વધારાની બેઠક અને પાણીની પણ વ્યવસ્થા કરી છે. એરપોર્ટ ઓથોરિટી સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ સંપર્કમાં છે અને તેણે મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા અને એરપોર્ટ પર આગમન પહેલાં સમયપત્રક તપાસવા વિનંતી કરી છે. તેણે કહ્યું હતું કે મુસાફરો, કર્મચારીઓ અને ભાગીદારોની સલામતી અને સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

રેલવે ટ્રેક પર ભરાયા પાણી

રેલવે ટ્રેક પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકલ ટ્રેનોની ગતિ પણ ધીમી થઈ ગઈ છે. સેન્ટ્રલ રેલવે પર કર્જત-ખોપોલી, કસારાથી CSMT લોકલ ટ્રેનો માત્ર ઠાણે સુધી દોડી રહી છે. ભાંડુપ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મધ્ય રેલવે લાઇનને અસર થઇ છે. કુર્લા-માનખુર્દ સ્ટેશન પર પણ રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણે હાર્બર રૂટની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આ માહિતી આપી

હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget