શોધખોળ કરો

નવજોત સિદ્ધુનો આક્ષેપ- રાજ્યસભામાંથી રાજીનામા સાથે કેજરીવાલને કોઇ લેવાદેવા નથી

નવી દિલ્લી: ભાજપ છોડીને અલગ થવાની જાહેરાત કરનાર નવજોત સિંહ સિદ્ધૂ પોતાનો નવો રાજનૈતિક પક્ષ ‘આવાજ-એ-પંજાબ’ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધૂએ તેની જાહેરાત કરી હતી. સિદ્ધૂએ કહ્યું કે, ‘ભારતમાં એક પરંપરા રહી છે કે સારા લોકોને સજાવટના સામાનની જેમ અને માત્ર પ્રચારના માટે ઉપયોગમાં લેવાય છે. તેમને ‘આવાજ-એ-પંજાબ’ની શરૂઆતની જાહેરાત કરતા કહ્યું કે ‘આવાજ-એ-પંજાબ એક ઈંકિલાબી આવાજ છે.’ પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધૂની સાથે બલવિંદર સિંહ અને સિમરજીત સિંહ બેંસ પણ હાજર રહ્યા હતા. સિદ્ધૂએ કહ્યું, “ગંભીર સંકટમાં રહેલા પંજાબ માટે આવાજ-એ-પંજાબ પુનરુત્થાન લાવનાર અને સંકટમોચક છે.” સિદ્ધૂએ પંજાબમાં જાહેર પરિવારવાદ ઉપર હુમલો કરતા કહ્યું કે “સરકાર લોકો માટે હોવી જોઈએ, પરંતુ પંજાબમાં બધુ એક પરિવાર છે.” આવનાર વિધાનસભા ચૂંટણીની બ્લૂપિંટ જાહેર કરતાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય એ લોકોથી લડીને રાજ્યને ફરીથી સમુદ્ધ બનાવવું પડશે, જેમને પંજાબને બર્બાદ કરી નાંખ્યું છે. તેમને ડ્રગ્સની સમસ્યા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “તે પંજાબ ક્યાં છે જ્યાં ઘણાં બધા ખેલાડી બહાર આવતા હતા? આજે રસ્તાઓ ડ્રગ્સ એડિક્ટ્સથી ભરેલા રડ્યા છે. સિદ્ધૂએ રાજ્યસભાના સભ્ય પદેથી આપેલા રાજીનામા ઉપરથી પણ ચુપ્પી તોડી હતી. તેમને પુછવામાં આવેલા એક સવાલમાં કહ્યું, “રાજ્યસભાથી મારા રાજીનામા સાથે કેજરીવાલને કોઈ લેવે દેવા નથી.” સિદ્ધૂએ જુલાઈમાં રાજ્યસભાનું સભ્યપદ છોડ્યું હતું. રાજીનામા પછી તેમને અને તેમની પત્નીએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાના અહેવાલ ફેલાયા હતા, પરંતુ સિદ્ધૂના મગજમાં કંઈક બીજું જ ચાલતું હતું. તેમને નારાજ અને બાગી નેતાઓને પોતાની સાથે જોડી એક નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget