શોધખોળ કરો

Noida Twin Towers demolition: ટ્વિન ટાવરને તોડવા માટે વપરાયેલ વિસ્ફોટકનો જથ્થો 3 અગ્નિ, 12 બ્રહ્મોસ અને 4 પૃથ્વી મિસાઈલ જેટલો

ટ્વીન ટાવર્સને તોડવા માટે 3,500 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્વીન ટાવરને ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જથ્થાની સરખામણી ભારતની વિવિધ વિસ્ફોટક મિસાઈલો સાથે કરાઈ રહી છે.

Noida Twin Towers demolition: નોઈડામાં સુપરટેક ટ્વીન ટાવર્સને તોડવા માટે 3,500 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્વીન ટાવરને ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જથ્થાની સરખામણી ભારતની વિવિધ વિસ્ફોટક મિસાઈલો સાથે કરવામાં આવી રહી છે. આ મજુબ વિસ્ફોટકોનો જથ્થો અગ્નિ-V મિસાઈલના ત્રણ શસ્ત્રો અથવા બ્રહ્મોસ મિસાઈલના 12 અથવા 4 પૃથ્વી મિસાઈલ જેટલો છે.

અગ્નિ-V મિસાઈલઃ
રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રસિદ્ધ કુતુબ મિનાર કરતાં પણ ઊંચા, નોઈડા સેક્ટર 93Aમાં સુપરટેક ટ્વીન ટાવર રૂ. 20 કરોડના ડિમોલિશનના કામમાં કાટમાળ બની ગયું છે. આ બિલ્ડીંગને 3500 કિલોથી વધુના વિસ્ફોટક સાથે ધ્વસ્ત કરવામાં આવી છે. આ કુલ વિસ્ફોટકના જથ્થાને મિસાઈલના વિસ્ફોટકોના જથ્થા સાથે સરખાવીએ તો અગ્નિ-V મિસાઈલનું વજન લગભગ 50,000 કિલોગ્રામ છે. આ મિસાઈલ બે મીટરના વ્યાસ સાથે 1.75 મીટર ઉંચી છે. 1,500-કિલોગ્રામ વોરહેડને મિસાઈલની ટોચ પર મૂકવામાં આવે છે.

આ મિસાઇલ રિંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (NavIC) થી સજ્જ છે જે સેટેલાઇટ માર્ગદર્શન સાથે કામ કરે છે. મિસાઈલ તેના લક્ષ્યને ચોક્કસ ચોકસાઈથી હિટ કરી શકે છે અને તેને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે.

બ્રહ્મોસ મિસાઇલઃ
બ્રહ્મોસ 300 કિલોગ્રામ (પરંપરાગત તેમજ પરમાણુ બંને)ના વોરહેડને વહન કરવામાં સક્ષમ છે અને તેની ટોચની સુપરસોનિક ઝડપ મેક 2.8 થી 3 (આશરે ધ્વનિની ઝડપ કરતાં ત્રણ ગણી) છે. આ ફ્લાઇટ ટેસ્ટનું નિરીક્ષણ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનના તમામ સેન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે જે પૂર્વીય કિનારે અને ડાઉન રેન્જના જહાજો પર તૈનાત કરવામાં આવે છે.

પૃથ્વી મિસાઇલઃ
પૃથ્વી એ ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી સપાટીથી સપાટી પરની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલ (SRBM) છે. તે ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા તૈનાત કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget