શોધખોળ કરો

Note Photo Controversy: નોટો પરના ફોટાનું રાજકારણ વધુ ગરમાયું! કેજરીવાલે પીએમને લખ્યો પત્ર, કહ્યું- 'તાત્કાલિક તસવીર લગાવવામાં આવે'

M નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું છે કે, એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે.

New Delhi: આમ આદમી પાર્ટી (AAM AADMI PARTY)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ (નોટો) પર લક્ષ્મી-ગણેશના ફોટાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ભારતીય ચલણમાં એક તરફ ગાંધીજી અને બીજી તરફ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોય. ગુરુવારે લખાયેલા આ પત્રમાં કેજરીવાલે કહ્યું છે કે આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. તેમણે પૂછ્યું છે કે આપણા દેશમાં હજુ પણ આટલા બધા લોકો ગરીબ કેમ છે.

અરવિંદ કેજરીવાલે PM મોદી પાસે શું માંગી છે?

PM નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું છે કે, "એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે જેથી કરીને આપણાં પ્રયાસો ફળીભૂત થાય." યોગ્ય નીતિ, પરિશ્રમ અને ઈશ્વરના આશીર્વાદ- તેમના સંગમથી જ દેશની પ્રગતિ થશે. ત્યારથી આ મુદ્દે સામાન્ય જનતાનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. લોકોમાં તેને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. દરેક જણ ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.

Note Photo Controversy: નોટો પરના ફોટાનું રાજકારણ વધુ ગરમાયું! કેજરીવાલે પીએમને લખ્યો પત્ર, કહ્યું- 'તાત્કાલિક તસવીર લગાવવામાં આવે

ઇન્ડોનેશિયાનું ઉદાહરણ કેમ

બુધવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ (નોટો) પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર સાથે શ્રી લક્ષ્મી અને બીજી બાજુ શ્રી ગણેશજીની તસવીર લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે નોટ પર ગાંધીજીની તસવીર જેમ છે તેમ રાખવી જોઈએ, પરંતુ એક તરફ દેવી-દેવતાઓની તસવીર લગાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો 85 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા પણ શ્રી ગણેશજીને પસંદ કરે છે તો આપણે પણ કરી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget