શોધખોળ કરો

Operation Sindoor: પાકિસ્તાન અને POKમાં ભારતે લગભગ 900 આતંકવાદીઓ પર છોડી મિસાઇલો, નષ્ટ કર્યા લોન્ચ પેડ

લશ્કર-એ-તૌયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના લગભગ 900 આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ પાકિસ્તાની ધરતીથી ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા આતંકવાદી આકાઓના લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર વારંવાર હુમલા કર્યા અને તેમને નષ્ટ કર્યા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૌયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના લગભગ 900 આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી તેનાથી સમગ્ર ભારત ગુસ્સે ભરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ધરતી પરથી જાહેરાત કરી હતી કે હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમના મદદગારોને ધરતીના અંતિમ છેડાથી પણ ઉખેડી નાખવામાં આવશે અને પહલગામ હુમલાના બરાબર 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.

જ્યાં હુમલો થયો ત્યાં કેટલા આતંકવાદીઓ હાજર હતા

બહાવલપુર - 250થી વધુ

મુરીદકે - 120થી વધુ

મુઝફ્ફરાબાદ - 110-130થી વધુ

કોટલી - 75-80

ગુલપુર – 75-80

ભીમ્બર - 60

ચક અમરુ – 70-80

સિયાલકોટ – 100

કયા આતંકવાદી સંગઠનનું ઠેકાણું ક્યાં હતું?

બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો

મુરીદકેમાં મરકઝ તૈયબા લશ્કર-એ-તૌયબાનો અડ્ડો

તહરા કલાંના સરજલમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો

સિયાલકોટના મેહમૂના જોયામાં હિઝબુલ મુજાહિદ્દીનનો અડ્ડો

બરનાલાના મરકઝ અહલે હદીતમાં લશ્કર-એ-તૈયબાનું અડ્ડો

કોટલીના મરકઝ અબ્બાસમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો

કોટલીના મસ્કર રાહીલ શાહિદમાં હિઝબુલ મુજાહિદ્દીનનો અડ્ડો

મુઝફ્ફરાબાદના શવાઈ નલ્લા કેમ્પમાં લશ્કર-એ-તૈયબાનો અડ્ડો

મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો                           

આ હુમલા અંગે ભારતે કહ્યું કે આ કાર્યવાહી 'કેન્દ્રિત અને સચોટ' હતી. ભારતે એમ પણ કહ્યું હતું કે તેની પાસે વિશ્વસનીય સંકેતો અને પુરાવા છે જે પહલગામ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સંડોવણીના સ્પષ્ટ સંકેત આપે છે. આ ચોક્કસ હુમલાઓ પછી ભારતે વિશ્વના ઘણા દેશોનો સંપર્ક કર્યો અને તેમના વરિષ્ઠ અધિકારીઓને પાકિસ્તાન સામે આતંકવાદ વિરોધી કાર્યવાહી વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી અને તેમને લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી.                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Embed widget