શોધખોળ કરો

UNSC બેઠકની અધ્યક્ષતા કરનારા પ્રથમ ભારતીય PM બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ભારતનો મત રહ્યો છે કે દરિયાઇ  સુરક્ષા પર કોઇ પણ એક દેશ નિર્ણય કરી શકતો નથી જેના કારણે આ વિષય પર વ્યાપક રીતે ચર્ચા કરવા અને સહમતિ સાધવાની જરૂર છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે દરિયાઇ સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકમાં અધ્યક્ષતા કરશે. આ મહિને ભારતની આગેવાનીમાં કામ કરી રહેલી સુરક્ષા પરિષદ માટે દરિયાઇ સુરક્ષા પર આ બેઠકને એક મહત્વપૂર્ણ એજન્ડાના રૂપમાં નક્કી કરવામાં આવી હતી. સોમવારે યોજાનારી આ બેઠક ખાડીમાં ઓઇલ ટેન્કર પર થયેલા હુમલાને લઇને ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધેલા તણાવને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે.

ભારતના વિદેશ મંત્રાલયના મતે સુરક્ષા પરિષદની બેઠકમાં દરિયાઇ ક્ષેત્રમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સુરક્ષાને ઓછી કરવા અને પરસ્પર તાલમેલ વધારવાને લઇને મંથન થશે.  બેઠકમાં અનેક રાષ્ટ્રપ્રમુખો, અનેક સરકારોના પ્રતિનિધિઓ, યુએનના વરિષ્ઠ અધિકારીઓ સિવાય અનેક ક્ષેત્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થશે.

ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ભારતનો મત રહ્યો છે કે દરિયાઇ  સુરક્ષા પર કોઇ પણ એક દેશ નિર્ણય કરી શકતો નથી જેના કારણે આ વિષય પર વ્યાપક રીતે ચર્ચા કરવા અને સહમતિ સાધવાની જરૂર છે. ભારત એ વાતના પક્ષમાં રહ્યો છે કે એક સહમતિથી બનાવવામાં આવેલી વૈશ્વિક નીતિ જ્યાં દરિયાઇ સુરક્ષાના મુદ્દા પર કાયદેસર ગતિવિધિઓને સંરક્ષણ આપશે. જ્યારે પારંપરિત અને બિન પારંપરીક ખતરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વ્યવસ્થાને મજબૂતાઇ મળશે.

દરિયાઇ સુરક્ષા પર વિશેષ બેઠકના બહાને ભારતનો પ્રયાસ સાગરની અવધારણાને આગળ વધારવાનો છે જેની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 2015થી કરતા આવ્યા છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝન એક એવી અવધારણા છે જેમા તમામની સુરક્ષા અને વિકાસના અવસર હોય. બેઠક અગાઉ જાહેર કરાયેલા નિવેદનમાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ એવા ભારતીય વડાપ્રધાન હશે જેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કોઇ ચર્ચાની અધ્યક્ષતા કરતા જોવા મળશે. બેઠક ન્યૂયોર્કમાં ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget