શોધખોળ કરો

PM Modi: PM મોદી આજે જાહેર કરશે 540 કરોડ રૂપિયાનો હપ્તો, એક લાખ લોકોને મળશે ઘરની ચાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ પૈસાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 જાન્યુઆરીએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી. 15 જાન્યુઆરીએ આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદી દેશના 100 જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરશે.

દેશના 100 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો પર એકત્ર થયેલા પીએમ જન મન યોજનાના લાભાર્થીઓ સાથે મોદીના વાતચીતના અવસર પર કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રસંગે અધિકારીઓ એક લાખ લાભાર્થીઓને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ધન એકાઉન્ટ અને અન્ય યોજનાઓના લાભ પત્રોનું વિતરણ કરશે. આ કેન્દ્ર મારફતે લોકો વિવિધ યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી મેળવી શકશે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓના વિકાસ માટે પીએમ જન મન યોજના શરૂ કરી હતી. આ માટે નવ મુખ્ય મંત્રાલયો માટે એક યોજના હેઠળ એક સાથે કામ કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ યોજના માટે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને વધારીને 24 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું.

મળતી માહિતી મુજબ પીએમ જન મન યોજના હેઠળ 4.90 લાખ મકાનો બનાવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લાખ મકાનોના નિર્માણ માટે ફંડ જાહેર કરશે. બાકીના મકાનો માટેનું ફંડ આગામી સમયમાં બહાર પાડવામાં આવશે. તેવી જ રીતે આદિવાસીઓના હિત માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ તેમને આપવામાં આવશે.                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget