શોધખોળ કરો

PM Modi: PM મોદી આજે જાહેર કરશે 540 કરોડ રૂપિયાનો હપ્તો, એક લાખ લોકોને મળશે ઘરની ચાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'PM જન મન યોજના' હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ પૈસાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 જાન્યુઆરીએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી. 15 જાન્યુઆરીએ આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદી દેશના 100 જિલ્લાના એક લાખ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરશે.

દેશના 100 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો પર એકત્ર થયેલા પીએમ જન મન યોજનાના લાભાર્થીઓ સાથે મોદીના વાતચીતના અવસર પર કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ પણ હાજર રહેશે. આ પ્રસંગે અધિકારીઓ એક લાખ લાભાર્થીઓને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ધન એકાઉન્ટ અને અન્ય યોજનાઓના લાભ પત્રોનું વિતરણ કરશે. આ કેન્દ્ર મારફતે લોકો વિવિધ યોજનાઓ અને તેના લાભો વિશે માહિતી મેળવી શકશે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓના વિકાસ માટે પીએમ જન મન યોજના શરૂ કરી હતી. આ માટે નવ મુખ્ય મંત્રાલયો માટે એક યોજના હેઠળ એક સાથે કામ કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ યોજના માટે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને વધારીને 24 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું.

મળતી માહિતી મુજબ પીએમ જન મન યોજના હેઠળ 4.90 લાખ મકાનો બનાવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લાખ મકાનોના નિર્માણ માટે ફંડ જાહેર કરશે. બાકીના મકાનો માટેનું ફંડ આગામી સમયમાં બહાર પાડવામાં આવશે. તેવી જ રીતે આદિવાસીઓના હિત માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો લાભ તેમને આપવામાં આવશે.                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
Embed widget