શોધખોળ કરો

BJP Foundation Day : સ્થાપના દિવસની ઉજવણી અંગે ભાજપાએ કરી આ તૈયારીઓ, પીએમ મોદી કરશે સંબોધન

BJP Foundation Day 2022 : ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને યોજાનાર કાર્યક્રમોની માહિતી આપતા અરુણ સિંહે જણાવ્યું કે, ભાજપના તમામ વિભાગોમાં, જિલ્લા કાર્યાલયોમાં ધ્વજવંદન કરવામાં આવશે.

Delhi : કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી  6 એપ્રિલે તેનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. જેના માટે પાર્ટી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. બીજેપી નેતા અરુણ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી. જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે 6  એપ્રિલે બરાબર 10 વાગ્યે પીએમ મોદી દેશભરના બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

મંત્રીઓથી લઈને ધારાસભ્યો ભાગ લેશે
પાર્ટીના સ્થાપના દિને યોજાનાર કાર્યક્રમોની માહિતી આપતા અરુણ સિંહે કહ્યું કે, ભાજપના તમામ વિભાગોમાં, જિલ્લા કાર્યાલયોમાં ધ્વજવંદન કરવામાં આવશે. સાથે જ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ધારાસભ્યો કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બીજેપી હેડક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવશે અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે  બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.

સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણીની તૈયારી
બીજેપી નેતા વતી કહેવામાં આવ્યું કે, પાર્ટીએ નિર્ણય લીધો છે કે 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. ભાજપના કાર્યકરો સામાજિક ન્યાય પખવાડિયા દ્વારા કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓને જિલ્લાઓ અને મંડળો સુધી પહોંચાડવાનું કામ કરશે. અમે 12 એપ્રિલને રસીકરણ દિવસ તરીકે ઉજવીશું. 13 એપ્રિલના રોજ દેશભરમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના સંબંધિત કાર્યક્રમો યોજાશે.

14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બૂથ સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અરુણ સિંહે જણાવ્યું હતું કે 15 એપ્રિલે અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે જે કાર્ય કર્યું છે અને તેની સાથે સમાજ માટે વિશેષ કાર્ય કરનારા અનુસૂચિત જનજાતિ સમાજના લોકોનું સન્માન કરવાનું કામ પણ ભાજપના કાર્યકરો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget