શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રને સંબોધન કરતાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રને સંબોધન કરતાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. દેશમાં જ્યારથી કોરોનાનું સંકટ જોવા મળી રહ્યું છે ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરે છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે, કોરોના સકંટની વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ ક્યારે-ક્યારે સંવાદ કર્યો અને દેશવાસીઓને શું કહ્યું? આ દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ-અલગ અંદજ જોવા મળ્યો હતો. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 14 એપ્રિલ 20 - 3 મે સુધી લોકડાઉન લંબાવાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. અગાઉ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જેનો આજે છેલ્લો દિવસ હતો. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 11 એપ્રિલ 2020 - મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી તે દરમિયાન નરેન્દ્ર મોદી માસ્ક પહેરીના આવ્યા હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ પણ માસ્ક પહેરીને વીડિયો કોન્ફરન્સમાં બેઠેલા જોવા મળ્યાં હતાં. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 3 એપ્રિલ 2020 - વીડિયો સંદેશ, 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મીનિટ સુધીનો આપ્યો ટાસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે 5 એપ્રિલે રાતે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મીનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરો અને તેની બદલામાં ઘરમાં મીણબત્તી અથવા દીવો પ્રગટાવો. પીએમનો હેતુ એકવાર ફરી કોરોનાની વિરૂદ્ધ દેશને એકતાના સુત્રમાં બાંધવાનો હતો. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 24 માર્ચ 2020 - 25 માર્ચે 21 દિવસ માટે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 24 માર્ચે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 19 માર્ચ 2020 - 22 માર્ચે જનતા કર્ફ્યૂનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં 22 માર્ચે સવારે 7 વાગેથઈ રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, 22 માર્ચે સાંજે 5 વાગે કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોની મદદ કરી રહેલા તમામ ડોક્ટર સહિત મેડિકલ ટીમનો આભાર માનવામાં આવે. ઘરની બાલ્કનીમાંથી થાળી અને તાળીઓ વગાડીને આભાર વ્યક્ત કરજો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget