શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રને સંબોધન કરતાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રને સંબોધન કરતાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. દેશમાં જ્યારથી કોરોનાનું સંકટ જોવા મળી રહ્યું છે ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરે છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે, કોરોના સકંટની વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ ક્યારે-ક્યારે સંવાદ કર્યો અને દેશવાસીઓને શું કહ્યું? આ દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ-અલગ અંદજ જોવા મળ્યો હતો. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 14 એપ્રિલ 20 - 3 મે સુધી લોકડાઉન લંબાવાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. અગાઉ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જેનો આજે છેલ્લો દિવસ હતો. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 11 એપ્રિલ 2020 - મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી તે દરમિયાન નરેન્દ્ર મોદી માસ્ક પહેરીના આવ્યા હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ પણ માસ્ક પહેરીને વીડિયો કોન્ફરન્સમાં બેઠેલા જોવા મળ્યાં હતાં. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 3 એપ્રિલ 2020 - વીડિયો સંદેશ, 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મીનિટ સુધીનો આપ્યો ટાસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે 5 એપ્રિલે રાતે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મીનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરો અને તેની બદલામાં ઘરમાં મીણબત્તી અથવા દીવો પ્રગટાવો. પીએમનો હેતુ એકવાર ફરી કોરોનાની વિરૂદ્ધ દેશને એકતાના સુત્રમાં બાંધવાનો હતો. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 24 માર્ચ 2020 - 25 માર્ચે 21 દિવસ માટે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 24 માર્ચે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો 19 માર્ચ 2020 - 22 માર્ચે જનતા કર્ફ્યૂનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં 22 માર્ચે સવારે 7 વાગેથઈ રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, 22 માર્ચે સાંજે 5 વાગે કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોની મદદ કરી રહેલા તમામ ડોક્ટર સહિત મેડિકલ ટીમનો આભાર માનવામાં આવે. ઘરની બાલ્કનીમાંથી થાળી અને તાળીઓ વગાડીને આભાર વ્યક્ત કરજો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Embed widget