શોધખોળ કરો

મન કી બાત : PM મોદીએ કહ્યું- કારિગલ યુદ્ધ જે પરિસ્થિતિઓમાં થયું હતું, તેને દેશ ક્યારેય નહીં ભૂલે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી દેશને સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ કાર્યક્રમનો આ 67મો એપિસોડ હતો. 

નવી દિલ્હી: પીએમ મોદીએ ‘મન કી બાત’માં કહ્યું, આજે 26 જુલાઈ છે, આજનો દિવસ મહત્વનો છે. આજે કારિગલ વિજય દિવસ છે. 21 વર્ષ પહેલા આજના દિવસે કારગિલ યુદ્ધમાં આપણી સેનાએ ભારતનો જીતનો ઝંડો ફરકારવ્યો હતો. કારગિલ યુદ્ધ જે પરિસ્થિતિઓમાં થયું હતું તે, ભારત ક્યારે નહીં ભૂલી શકે. પાકિસ્તાનના મોટા મોટા ઈરાદાથી ભારતની ધરતી પર કબ્જો કરવા અન પોતાને ત્યાં ચાલી રહ્યાં આતંરિક ઝઘડાથી ધ્યાન ભટકાવવાને લઈને દુસ્સાહસ કર્યું હતું. આપ કલ્પના કરી શકો છો કે, ઉંચા પહાડો પર બેઠેલા દુશ્મન અને નીચે લડી રહેલી આપણી સેના, આપણા વીર જવાનો પરંતુ જીત પહાડની ઉંચાઈની નહીં, ભારતની સેનાઓના ઉંચા સાહસ અને સાચી વીરતાની થઈ. કારગિલ દિવસ પર પીએમ મોદીએ સૌથી પહેલા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, દુષ્ટનો સ્વભાવ જ હોય છે કે, કોઈ કારણ વગર દુશ્મની કરવી. હિત કરનારનું પણ નુકસાન વિચારવું. મોદીએ કહ્યું પાકિસ્તાને પીઠ પાછળ હુમલો કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું, કારગિલ યુદ્ધ સમયે અટલજીએ લાલ કિલ્લા પરથી જે કહ્યું હતું, તે આજે પણ આપણા બધા માટે ખૂબજ પ્રાસંગિક છે. અટલજીએ તે સમયે દેશને ગાંધીજીના એક મંત્રની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે, જ્યારે કોઈને કોઈ દ્વીધા હોય, કે તેણે શું કરવું, શું ન કરવુ, ત્યારે તેણે ભારતના સૌથી ગરીબ અને અસહાય વ્યક્તિને વિશે વિચારવું જોઈએ. તેણે વિચારવું જોઈએ કે, તે જે કરી રહ્યાં છે તેનાથી તે વ્યક્તિનું ભલું થશે કે નહીં. વડાપ્રધાન મોદીએ દેશના નૌજવાનોને આગ્રહ કરતા કહ્યું કે, આજે દિવસભર કારગિલ વિજય અંગે આપણા જાબાજ જવાનોની કહાની, વીર-માતાઓના ત્યાગ વિશે એક બીજાને જણાવ્યો અને શેર કરો. ગેલેન્ટ્રી એવોર્ડ વેબસાઈટ પર વિઝિટ કરો, જ્યાં વીર પરાક્રમી યોદ્ધાઓ અને તેમના પરાક્રમ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થશે. પીએમ મોદીએ કહ્યું- કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, સતર્ક રહેવાની જરૂરત કોરોના વાયરસને લઈને પીએમ મોદીએ કહ્યું, ખતરો હજુ ટળ્યો નથી. અનેક વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના સંક્રમણને લઈને પૂરી સાવચેતી રાખવાની છે. માસ્ક ઉપયોગ કરો, બે ગજનું અંતર રાખો, સતત હાથ ધોવાનું રાખો, ગમે ત્યાં થૂંકવું નહી, સ્વચ્છતાનું ધ્યાન રાખો આ જ આપ આપણા હથિયાર છે, જે આપણને કોરોનાથી બચાવી શકે છે. પીએમ મોદીએ અપીલ કરી કે, જ્યારે પણ તમને માસ્કના કારણે પરેશાની લાગતી હોય, ઉતારવાની ઈચ્છા થાય ત્યારે , બે ઘડી તે ડોક્ટર્સ-નર્સોને યાદ કરો, આપણા કોરોના વોરિયર્સનું સ્મરણ કરો. તેઓએ કહ્યું કે, એકબાજુ કોરોના સામે લડાઈ લડવાની છે ત્યારે બીજી બાજુ કઠોર મહેનતથી, વ્યવસાય, નોકરી, અભ્યાસ, જે પણ કર્તવ્ય આપણે નિભાવીએ છે. તેમાં ગતિ લાવવાની છે. તેને પણ નવી ઉંચાઈ પર લઈ જવાનું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
Embed widget