શોધખોળ કરો

Ayodhya Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે લાલકૃષ્ણ અડવાણી: VHPનો દાવો

Ayodhya Ram Mandir Inauguration: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે.

Ayodhya Ram Mandir Inauguration: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આલોક કુમારના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી જતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમોમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ 22મીએ યોજાનાર કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. આલોક કુમારે કહ્યું ks, "અમે ખુશ છીએ કે 96 વર્ષની ઉંમરે અને તબિયત સારી ન હોવા છતાં, તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે."

 

રામવિલાસ વેદાંતીએ સીએમ યોગીને વિનંતી કરી હતી

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, "લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ."

ચંપત રાયે શું કહ્યું?

આ અગાઉ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વય સંબંધિત સમસ્યાઓના કારણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. ચંપત રાયે આ બંને નેતાઓ વિશે કહ્યું હતું કે તેઓ પરિવારના વડીલ છે, તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને અહીં ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી લીધી હતી.

1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવશે

અયોધ્યામાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. 22 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં એક લાખથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ માટે અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, ખેલૈયાઓ અને સેલિબ્રિટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો...

Ram Mandir Inauguration: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી હાજરી આપશે કે નહીં? કોંગ્રેસે આપ્યો જવાબ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર
PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર
વકફ સંશોધન એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી સાત રાજ્ય સરકારો, નવા કાયદાને પારદર્શી ગણાવ્યો
વકફ સંશોધન એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી સાત રાજ્ય સરકારો, નવા કાયદાને પારદર્શી ગણાવ્યો
રશિયા-યુક્રેન યુદ્ધ બાઇડનની નિષ્ફળતાનું પરિણામઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
રશિયા-યુક્રેન યુદ્ધ બાઇડનની નિષ્ફળતાનું પરિણામઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
ભારતીય રેલવેના 9900 આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અરજી શરૂ, જાણો કેવી રીતે કરશો?
ભારતીય રેલવેના 9900 આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અરજી શરૂ, જાણો કેવી રીતે કરશો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dakor News: ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરને દર્દીના પરિજનોએ માર માર્યો, 3 ની પોલીસે કરી ધરપકડHun To Bolish : હું તો બોલીશ : મરી પરવારી માનવતાHun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સના દાનવ કોણ?Gujarat Govt circular violated : સરકારી પરિપત્રનો ઉલાળિયો, ભરબપોરે શ્રમિકો પાસે કરાવાઈ કાળી મજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર
PBKS vs KKR Playing 11: આ સ્ટાર બોલરને બહાર કરશે શ્રેયસ, કોલકત્તા પણ કરશે મોટા ફેરફાર
વકફ સંશોધન એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી સાત રાજ્ય સરકારો, નવા કાયદાને પારદર્શી ગણાવ્યો
વકફ સંશોધન એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ પહોંચી સાત રાજ્ય સરકારો, નવા કાયદાને પારદર્શી ગણાવ્યો
રશિયા-યુક્રેન યુદ્ધ બાઇડનની નિષ્ફળતાનું પરિણામઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
રશિયા-યુક્રેન યુદ્ધ બાઇડનની નિષ્ફળતાનું પરિણામઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
ભારતીય રેલવેના 9900 આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અરજી શરૂ, જાણો કેવી રીતે કરશો?
ભારતીય રેલવેના 9900 આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે અરજી શરૂ, જાણો કેવી રીતે કરશો?
LSG vs CSK Highlights IPL 2025: ધોનીએ બદલ્યું CSKનું નસીબ, સતત ૫ હાર બાદ રોમાંચક મેચમાં LSGને ૫ વિકેટે હરાવ્યું
LSG vs CSK Highlights IPL 2025: ધોનીએ બદલ્યું CSKનું નસીબ, સતત ૫ હાર બાદ રોમાંચક મેચમાં LSGને ૫ વિકેટે હરાવ્યું
US Earthquake: અમેરિકામાં આવ્યો ભયાનક ભૂકંપ, પહાડ પરથી પડવા લાગ્યા પથ્થરો
US Earthquake: અમેરિકામાં આવ્યો ભયાનક ભૂકંપ, પહાડ પરથી પડવા લાગ્યા પથ્થરો
Lucknow Hospital Fire: લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, દાખલ હતા 200 દર્દીઓ
Lucknow Hospital Fire: લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, દાખલ હતા 200 દર્દીઓ
રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
રાજકોટમાં આંબેડકર જયંતિની રેલીમાં કાયદાના ધજાગરા, યુવાનો છરા સાથે ફરતા રહ્યા, પોલીસ બની મૂક પ્રેક્ષક
Embed widget