શોધખોળ કરો

રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, જલદીથી કરી લો આ કામ પછી નહીં મળે અનાજ, જાણો.........

રાશન કાર્ડને આધાર કાર્ડથી લિન્ક કરવુ ફરજિયાત કરી દીધુ છે. પહેલા આના માટે સરકારે 31 માર્ચ, 2022 સુધીની ડેડલાઇન આપી હતી, જેને વધારીને હવે 30 જૂન, 2022 સુધી કરી દેવામા આવી  છે.

Ration-Aadhaar Link: કેન્દ્ર -રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગમાં કેટલીય અલગ અલગ રીતે યોજનાઓ લઇને આવતી રહી છે. આમાં તમામ યોજનાઓ દ્વારા સરકાર મહિલાઓ, બાળકો, ખેડૂતો, મજૂરો અને અન્ય વર્ગો માટે લોકોને આર્થિક અને સામાજિક મદદ આપવાનો પ્રયાસ કરે છે. આવી જ એક યોજના છે રાશન કાર્ડ યોજના (Ration Card Yojana) જેના દ્વારા સરકાર દેશના કરોડો લોકોને મફત રાશનની સુવિધા આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PM Garib Kalyan Anna Yojana)  દ્વારા સરકારે દેશના 80 કરોડ લોકોને મફતમાં રાશન કોરોના મહામારી (Corona Pandemic) શરૂ થયા બાદ વહેંચવાનુ શરુ કર્યુ છે. 

આ કાર્ડ દ્વારા યોગ્ય લોકોને યોજનાને લાભ મળવો જોઇએ, સરકારે રાશન કાર્ડને આધાર કાર્ડથી લિન્ક કરવુ ફરજિયાત કરી દીધુ છે. પહેલા આના માટે સરકારે 31 માર્ચ, 2022 સુધીની ડેડલાઇન આપી હતી, જેને વધારીને હવે 30 જૂન, 2022 સુધી કરી દેવામા આવી  છે. જો તમે હજુ સુધી આધાર કાર્ડને રાશન કાર્ડની સાથે લિન્ક નથી કરાવ્યુ તો જલદી કરાવી લો. આ મામલામાં જાણકારી આપતા Dept of Food and Public Distribution એ એક નૉટિફિકેશન (Notification) જાહેર કરી દીધુ છે. 

આધાર અને રાશન કાર્ડ કેમ લિન્ક કરવુ છે જરૂરી -
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં દેશમાં કેટલાય લોકોને અલગ અલગ રાજ્યના રાશન કાર્ડ હોવાના કારણે મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સરકારે 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના અંતર્ગત દેશના દરેક રાશન કાર્ડને આધાર સાથે લિન્ક (Aadhaar Card Ration Card Link) કરવાનો આદેશ આપી દીધો છે. આ પછીથી બન્નેને લિન્ક કરાવુ ફરજિયાત થઇ ગયુ છે. 

આધાર કાર્ડ અને રાશન કાર્ડને આ રીતે કરો લિન્ક - 

બન્નેને ઓનલાઇન માધ્યમથીલિન્ક કરવા માટે આધારની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in પર જાઓ. 
આ પછી Start Now ઓપ્શન પર ક્લિક કરો, પોતાના એડ્રેસને ફિલ કરો.
આગળ પોતાના રાજ્ય અને જિલ્લાનુ એડ્રેસ ફિલ કરો.
આ પછી 'Ration Card Benefit' ઓપ્શનને પસંદ કરો.
આગળ આધાર, રાશન નંબર અને ઇ-મેઇલ એડ્રેસને ફિલ કરો.
આ પછી આધારથી લિન્ક રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે જેને નોંધો.
આને ફિલ કરતાંની સાથે જ બન્ને એકબીજા સાથે લિન્ક થઇ જશે. 

આ પણ વાંચો..... 

Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો

India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત

USA Abortion Rights: સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારને રદ્દ કરતા અનેક રાજ્યોએ મુક્યો પ્રતિબંધ, રાષ્ટ્રપતિ બાઇડને શું આપ્યું મોટું નિવેદન?

સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget