શોધખોળ કરો

આ લોકોને 1 નવેમ્બરથી નહી મળે રાશન, જાણો રાશન કાર્ડમાંથી કેમ રદ્દ થઇ જશે નામ?

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે

Ration Card New Guidelines: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જેમાં મોટાભાગે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપવામાં આવે છે.

સરકારની ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. 1લી નવેમ્બરથી રાશન બંધ થઈ જશે. જાણો આ પાછળનું કારણ.

E KYC જરૂરી છે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈ-કેવાયસી  માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો નવેમ્બર મહિનાથી તેમને  રાશન આપવામાં આવશે નહીં. આવા રાશનકાર્ડ ધારકોના નામ પણ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. ઈ-કેવાયસી વગરના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળી શકશે નહીં.

ઇ-કેવાયસી શા માટે કરવામાં આવે છે?

રાશનકાર્ડ ઈ-કેવાયસીને લઈને લોકોના મનમાં પ્રશ્નો આવી રહ્યા છે. આખરે સરકાર ઈ-કેવાયસી શા માટે કરાવી રહી છે? આવા ઘણા લોકોના નામ હજુ પણ રાશનકાર્ડમાં નોંધાયેલા છે. જે રાશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્ર નથી. તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. જેઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ તેમના નામ રાશનકાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી.

હવે તમામ રાશનકાર્ડ ધારકો એટલે કે પરિવારના રાશનકાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે. જો કોઈ સભ્ય ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેનું નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
Embed widget