શોધખોળ કરો

આ લોકોને 1 નવેમ્બરથી નહી મળે રાશન, જાણો રાશન કાર્ડમાંથી કેમ રદ્દ થઇ જશે નામ?

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે

Ration Card New Guidelines: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જેમાં મોટાભાગે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપવામાં આવે છે.

સરકારની ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. 1લી નવેમ્બરથી રાશન બંધ થઈ જશે. જાણો આ પાછળનું કારણ.

E KYC જરૂરી છે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈ-કેવાયસી  માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો નવેમ્બર મહિનાથી તેમને  રાશન આપવામાં આવશે નહીં. આવા રાશનકાર્ડ ધારકોના નામ પણ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. ઈ-કેવાયસી વગરના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળી શકશે નહીં.

ઇ-કેવાયસી શા માટે કરવામાં આવે છે?

રાશનકાર્ડ ઈ-કેવાયસીને લઈને લોકોના મનમાં પ્રશ્નો આવી રહ્યા છે. આખરે સરકાર ઈ-કેવાયસી શા માટે કરાવી રહી છે? આવા ઘણા લોકોના નામ હજુ પણ રાશનકાર્ડમાં નોંધાયેલા છે. જે રાશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્ર નથી. તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. જેઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ તેમના નામ રાશનકાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી.

હવે તમામ રાશનકાર્ડ ધારકો એટલે કે પરિવારના રાશનકાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે. જો કોઈ સભ્ય ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેનું નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget