શોધખોળ કરો

આ લોકોને 1 નવેમ્બરથી નહી મળે રાશન, જાણો રાશન કાર્ડમાંથી કેમ રદ્દ થઇ જશે નામ?

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે

Ration Card New Guidelines: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જેમાં મોટાભાગે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપવામાં આવે છે.

સરકારની ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. 1લી નવેમ્બરથી રાશન બંધ થઈ જશે. જાણો આ પાછળનું કારણ.

E KYC જરૂરી છે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈ-કેવાયસી  માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો નવેમ્બર મહિનાથી તેમને  રાશન આપવામાં આવશે નહીં. આવા રાશનકાર્ડ ધારકોના નામ પણ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. ઈ-કેવાયસી વગરના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળી શકશે નહીં.

ઇ-કેવાયસી શા માટે કરવામાં આવે છે?

રાશનકાર્ડ ઈ-કેવાયસીને લઈને લોકોના મનમાં પ્રશ્નો આવી રહ્યા છે. આખરે સરકાર ઈ-કેવાયસી શા માટે કરાવી રહી છે? આવા ઘણા લોકોના નામ હજુ પણ રાશનકાર્ડમાં નોંધાયેલા છે. જે રાશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્ર નથી. તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. જેઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ તેમના નામ રાશનકાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી.

હવે તમામ રાશનકાર્ડ ધારકો એટલે કે પરિવારના રાશનકાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે. જો કોઈ સભ્ય ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેનું નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો

ટોપ સ્ટોરી

CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
8મું પગાર પંચ: ચેન્નાઈથી બેંગલુરુ સુધી કર્મચારીઓ સાથે બેઠક, ક્યારે મળશે પગાર વધારો?
8મું પગાર પંચ: ચેન્નાઈથી બેંગલુરુ સુધી કર્મચારીઓ સાથે બેઠક, ક્યારે મળશે પગાર વધારો?
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
Embed widget