શોધખોળ કરો

રાશન કાર્ડમાં એક ભૂલ પડી શકે છે ભારે, આ રીતે ઓનલાઇન કરી શકશો સુધારો

ભારત સરકારની યોજનાઓ હેઠળ ઓછા ભાવે રાશન મેળવવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે

Ration Card Online Correction: ભારત સરકાર તેના દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના જીવન નિર્વાહ જેટલી પણ કમાણી કરી શકતા નથી. ભારત સરકાર આવા લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ નજીવી કિંમતે રાશન પુરુ પાડે છે.

ભારત સરકારની યોજનાઓ હેઠળ ઓછા ભાવે રાશન મેળવવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. ભારતમાં ચાર પ્રકારના રાશન કાર્ડ છે જે અલગ અલગ પાત્રતાના આધારે બનાવવામાં આવે છે. તમામ રાશનકાર્ડમાં ઓછા ભાવે રાશનની સુવિધા હોતી નથી. આ ઉપરાંત સરકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે પણ રાશનકાર્ડ ઉપયોગી છે. રાશનકાર્ડમાં થોડી પણ ભૂલ થાય તો પછી તે તમને ભારે નુકસાન થઇ શકે છે. પરંતુ તમે તેને ઓનલાઈન પણ ઠીક કરી શકો છો.

ખોટી માહિતીના કારણે રાશનકાર્ડ રદ્દ થઇ શકે છે

જો તમારી જન્મ તારીખ અથવા તમારું નામ તમારા રાશનકાર્ડમાં ખોટી રીતે નોંધાયેલ હોય તો તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે. ભારત સરકારના નિયમો અનુસાર રાશન કાર્ડ એક માન્ય દસ્તાવેજ છે. તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ થઈ શકે છે. તેની સાથે તમે આના પર રાશન પણ લઈ શકો છો.

અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ શકે છે. પરંતુ જો તમે રાશન કાર્ડ બનાવતી વખતે તમારા નામમાં ખોટો સ્પેલિંગ નાખ્યો હોય અથવા જન્મ તારીખ ખોટી દાખલ કરવામાં આવી છે અથવા અન્ય કોઈપણ માહિતી ખોટી છે. તો આ ભૂલને કારણે તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે.

ઑનલાઇન કેવી રીતે સુધારવું

જો તમે રાશન કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ કરી દીધી છે. કેટલીક ખોટી માહિતી દાખલ કરવામાં આવી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને માત્ર ઓનલાઈન સુધારી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા તમારા રાજ્યના ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર જવું પડશે. અહીં તમને 'Ration Card Correction'નો વિકલ્પ દેખાશે. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમારે તમારું રાશન કાર્ડ, આધાર કાર્ડ નંબર નાખવો પડશે. ત્યારબાદ તમારે સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમને સ્ક્રીન પર રાશન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી દેખાવા લાગશે. તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો. તેના પર ક્લિક કરો અને તેને અપડેટ કરો અને છેલ્લે 'Submit'  પર ક્લિક કરો અને અપડેટ માટે અરજી સબમિટ કરો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget