શોધખોળ કરો

Roopa Ganguly: મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

Roopa Ganguly Arrested: રાજ્યસભાના પૂર્વ સભ્ય અને ભાજપના નેતા રૂપા ગાંગુલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગાંગુલીની પોલીસકર્મીઓના કામમાં અવરોધ ઉભો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

Ruopa Ganguly Arrested:  બીઆર ચોપરાની ટીવી સિરિયલ 'મહાભારત'માં દ્રૌપદીનો રોલ કરનાર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને ભાજપના નેતા રૂપા ગાંગુલીની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મહિલા બીજેપી નેતા રૂબી દાસની મુક્તિની માગણી સાથે તે બુધવાર રાતથી દક્ષિણ કોલકાતામાં પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેઠી હતી.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Roopa Ganguly (@roopa.ganguly.31)

બુધવારે સાંજે ધરપકડ કરાયેલા ભાજપના સમર્થકોમાં દાસ પણ સામેલ હતા. આ તમામ શાળાના બાળકના મોતનો વિરોધ કરી રહ્યા હતા. બાઈક પેલોડર સાથે અથડાઈ હતી. તેનો ઉપયોગ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ના કર્મચારીઓ રસ્તાના સમારકામ માટે કરી રહ્યા હતા.

 

કાર્યકર્તાઓની ધરપકડના સમાચાર મળતાની સાથે જ ગાંગુલી દક્ષિણ કોલકાતાના સ્થાનિક બાંસદ્રોણી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં દાસની મુક્તિની માંગ સાથે વિરોધ શરૂ કર્યો.

રૂપા ગાંગુલીએ શું આરોપ લગાવ્યો?

ગાંગુલીએ દાવો કર્યો હતો કે દાસ અને બીજેપીના અન્ય સમર્થકો જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે દેખાવકારોની જ ધરપકડ કરી હતી. ગાંગુલી આખી રાત હડતાળ પર બેઠા હતા અને આખરે ગુરુવારે સવારે 10 વાગ્યે કોલકાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ટૂંક સમયમાં જ તેને પોલીસ વાહનમાં બાંસદ્રોણી પોલીસ સ્ટેશન પરિસરમાંથી લઈ જવામાં આવ્યા.

તેની ધરપકડ બાદ ગાંગુલીએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેને તેની બેગ પણ લેવા દીધી ન હતી. આ દરમિયાન, પોલીસના જણાવ્યા અનુસાર, ગાંગુલીની પોલીસકર્મીઓના કામમાં અવરોધ ઉભો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન, શાળાના બાળકના કમનસીબ મોતને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ગુસ્સે છે કે તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર અનીતા કર મજુમદાર અકસ્માતના કલાકો સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. રૂપા ગાંગુલી હિન્દી અને બંગાળી સિનેમા જગતનું જાણીતું નામ છે. ટીવી શો 'મહાભારત'માં દ્રૌપદીના પાત્રથી તે દરેક ઘરમાં જાણીતી બની હતી. બાદમાં તે ભાજપમાં જોડાઈ અને રાજ્યસભાના સભ્ય પણ બન્યા.

આ પણ વાંચો....

NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
Embed widget