શોધખોળ કરો

Maharashtra: શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતનો મોટો ખુલાસો, 'રાજ ઠાકરેને લઈ ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ...' 

શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે.

મુંબઈ:  મહારાષ્ટ્રના રાજકારણમાં એક ચર્ચામાં ખૂબ જ ચાલી રહી છે.  શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે. આ અંગે ભાજપથી લઈને એનસીપી સુધીની તમામ પાર્ટીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દરમિયાન, ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નિવેદન આપીને બંને ભાઈઓ સાથે આવવાની અટકળોને વેગ આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સકારાત્મક છે - સંજય રાઉત

સંજય રાઉતે મંગળવારે (22 એપ્રિલ) દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમાધાનને લઈને ખૂબ જ સકારાત્મક છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે આંબેડકરવાદી ચળવળ સાથે સંકળાયેલા લોકો અને પક્ષો પણ આ સંભવિત સમાધાન અંગે સંપર્કમાં છે અને તેઓ આ નવા રાજકીય જોડાણનો ભાગ બનવામાં રસ દાખવી રહ્યા છે.

રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ "સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ"નું નેતૃત્વ કર્યું હતું અને 'મરાઠી માનુસ'ની એકતા માટે પ્રયત્નો કર્યા હતા. 1950માં શરૂ થયેલી આ ચળવળનો ઉદ્દેશ્ય મરાઠી ભાષી લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરવાનો હતો.

"ત્રીજી વ્યક્તિની જરૂર નથી" 

સંજય રાઉતે કહ્યું, "ઉદ્ધવ અને રાજ વચ્ચેની ચર્ચામાં ત્રીજી વ્યક્તિની જરૂર નથી. હું જાણું છું કે તેઓ એકબીજા અને તેમના પરિવારો પ્રત્યે કેવી લાગણી ધરાવે છે. રાજકારણને કારણે સંબંધો તૂટતા નથી. ઉદ્ધવ આ સમાધાનને લઈને ખૂબ જ હકારાત્મક છે. તેમનું વલણ મહારાષ્ટ્ર અને મરાઠી માનુસના હિતમાં ખૂબ જ સકારાત્મક છે."

રાજકીય હરીફો ઉદ્ધવ અને રાજ ઠાકરેના નિવેદનોએ લગભગ બે દાયકા પહેલા તેમના વિભાજન પછી તેમના સમાધાન વિશે અટકળોને વેગ આપ્યો છે. બંનેએ સંકેત આપ્યા છે કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણીને મરાઠી હિતો માટે સાથે આવી શકે છે.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે, એક થવું મુશ્કેલ નથી

જ્યારે MNS વડા રાજ ઠાકરેએ કહ્યું છે કે મરાઠી માનુસના હિતમાં એક થવું મુશ્કેલ નથી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ નાના મુદ્દાઓ ભૂલી જવા માટે તૈયાર છે, જો મહારાષ્ટ્ર વિરોધી તત્વોને સ્થાન ન આપવામાં આવે.

રાજ ઠાકરેએ 2005માં શિવસેનાથી અલગ થઈને 2006માં પોતાની પાર્ટી MNSની સ્થાપના કરી હતી. આ પછી તેમણે સમયાંતરે ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિરોધ કર્યો અને સમર્થન પણ કર્યું. ભાજપ એક સમયે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સાથી હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget