શોધખોળ કરો

Omicron Variant: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બૂસ્ટર ડોઝ માટે DCGI પાસે માંગી મંજૂરી

પીટીઆઇએ સત્તાવાર સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે કંપનીએ મંજૂરી માંગતા કહ્યું કે દેશમાં કોવિશીલ્ડ વેક્સીનનો પૂરતો જથ્થો છે

SII Seeks Booster Dose approval: કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બૂસ્ટર ડોઝ માટે ડ્રગ્સ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસે મંજૂરી માંગી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર કંપનીએ કોવિશીલ્ડને બૂસ્ટર ડોઝ એટલે કે ત્રીજા ડોઝ તરીકે ઉપયોગ માટે મંજૂરી માંગી છે.

પીટીઆઇએ સત્તાવાર સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે કંપનીએ મંજૂરી માંગતા કહ્યું કે દેશમાં કોવિશીલ્ડ વેક્સીનનો પૂરતો જથ્થો છે અને કોરોના વાયરસના નવા વેરિઅન્ટના ખતરા વચ્ચે બૂસ્ટર ડોઝની માંગ પણ થઇ રહી છે.

ડીસીજીઆઇને મોકલવામાં આપેલી એપ્લિકેશનમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને રેગ્યુલેટરી અફેયર્સના નિર્દેશક રેગુલેટરી એજન્સીએ અગાઉથી જ એસ્ટ્રાજેનેકા ChAdOx1 nCoV-19  વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે માન્યતા આપી છે. તેમણે અરજીમાં કહ્યું કે દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે અને અનેક દેશોમાં કોરોનાના બૂસ્ટર ડોઝ લગાવવાની શરૂઆત કરી દીધી છે.

સતાવાર સૂત્રએ જણાવ્યું કે સિંહે અરજીમાં કહ્યું કે તમે એ વાત જાણો છો કો આપણા દેશમાં કોવિશીલ્ડ વેક્સિનની કોઇ અછત નથી અને નવા વેરિઅન્ટ આવ્યા બાદ જે લોકો બે ડોઝ લગાવી ચૂક્યા છે તેઓ બૂસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમયની માંગ છે અને નાગરિકોને સ્વાસ્થ્યનો અધિકાર પણ છે કે તેઓ મહામારીની સ્થિતિમાં બૂસ્ટર ડોઝથી વંચિત રહે નહીં.

 નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સંસદમાં આ વાતની જાણકારી આપી હતી કે રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન અને કોવિડ વેક્સિન પર રાષ્ટ્રીય નિષ્ણાંત સમૂહ બૂસ્ટર ડોઝની જરૂરિયાત અને ઔંચિત્યને લઇને વૈજ્ઞાનિક પ્રમાણો પર વિચાર વિમર્શ કરી રહ્યા છે.

 

ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદોઃ હવસખોરને ફટકારી આજીવન કેદની સજા

 

બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે, હવામાન વિભાગની આગાહી

 

DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો

 

ગુજરાત કોંગ્રેસની કમાન કયા દિગ્ગજ નેતાને સોંપાશે? કોણ બનશે વિપક્ષના નેતા?

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget