શોધખોળ કરો

Shaheed Diwas: જંતર મંતર પર AAPની રેલી, CM કેજરીવાલે કહ્યુ- દિવસભર ગુસ્સામાં રહે છે PM મોદી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શહીદ દિવસના અવસર પર જંતર-મંતર પહોંચ્યા હતા

CM Arvind Kejriwal Speech On Shaheed Diwas: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શહીદ દિવસના અવસર પર જંતર-મંતર પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય ઉપરાંત મંત્રી સૌરભ ભારદ્વાજ, સાંસદ સંજય સિંહ, સુશીલ ગુપ્તા, ધારાસભ્ય રાખી બિરલા હાજર રહ્યા હતા. લોકોને સંબોધિત કરતી વખતે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સૌથી પહેલા ભગત સિંહ, તેમના સાથી રાજગુરુ અને સુખદેવની શહાદતને યાદ કરી હતી.  આ પછી તેમણે ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે 'મોદી હટાવો, દેશ બચાવો' ના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીમાં 'મોદી હટાવો, દેશ બચાવો'ના પોસ્ટર સામે નોંધાયેલી એફઆઈઆર અંગે તેમણે કહ્યું કે આ પોસ્ટર દેશના ખૂણે-ખૂણે લગાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં સીએમ કેજરીવાલે દિલ્હીમાં પોસ્ટર લગાવવાને લઈને FIR પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન પોસ્ટર લગાવવા માટે કોઈ એફઆઈઆર નહોતી, પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પોસ્ટરો લગાવવા માટે 138 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન સવારથી સાંજ સુધી ગુસ્સામાં રહે છે, તેમની તબિયત સારી છે? સીએમએ કહ્યું, "મને એક બીજેપીનો વ્યક્તિ મળ્યો. તેણે કહ્યું કે મોદીજી 18-18 કલાક કામ કરે છે. તેઓ માત્ર ત્રણ કલાક ઊંઘે છે. મેં પૂછ્યું કે ત્રણ કલાકની ઊંઘથી કામ કેવી રીતે થાય છે. આના પર તેણે કહ્યું કે દૈવી શક્તિ મળી છે. જેના પર મેં કહ્યું હતું કે તે દૈવી શક્તિ નથી, તે ઊંઘની બીમારી છે. પીએમ દિવસભર ગુસ્સે રહે છે." સીએમએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે 'મોદી હટાવો, દેશ બચાવો' પોસ્ટર લગાવવા બદલ ધરપકડ કરાયેલા છ લોકોને મુક્ત કરવામાં આવે.

શહીદોના સન્માનમાં તેમના બલિદાનને યાદ કરવા માટે 23 માર્ચે દેશમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે. શહીદ દિવસ પર ભગતસિંહ, તેમના સાથી રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે ભારતની આઝાદી માટે લડત આપી હતી. વાસ્તવમાં આ દિવસે ભારતના પુત્રો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી હતી.

સીએમ કેજરીવાલે આ ટ્વિટ કર્યું હતું

આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ શહીદ દિવસના અવસર પર ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, "દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા અમર શહીદો સરદાર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની શહીદીના દિવસે તેમની અમર શહાદતને સલામ. આ પછી તેમણે દિલ્હી વિધાનસભા પરિસરમાં શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સીએમ કેજરીવાલે કહ્યું કે, "આજે શહીદ દિવસ પર દિલ્હી વિધાનસભા પરિસરમાં અમર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને બહાદુર ક્રાંતિકારીઓની અમર શહાદતને યાદ કરવામાં આવી. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, "આજે શહીદ દિવસ છે. આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ એમ વિચારીને શહીદી આપી હતી કે એક દિવસ આપણું ભારત આઝાદ થશે. દરેકને શિક્ષણ અને સારવાર મળશે. શું આપણે તેમના સપના પૂરા કરી શક્યા છીએ? આપણે બધાએ સાથે મળીને તેનું સ્વપ્ન પૂરું કરવાનું છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget