શોધખોળ કરો

સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનને એકલું પાડીશું, પાકિસ્તાનને મોદીનો લલકાર

કેરલ: વડાપ્રધાન નરેંદ્ર મોદી શનિવારે કેરળના કોઝિકોડ પહોંચ્યો હતો. જ્યાં હાલ બીજેપી રાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસોની બેઠક ચાલી રહી છે. વડાપ્રધાને અહીં દીનદયાલ ઉપાધ્યાય પર એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદ ઉરી હુમલાને લઈને મોદીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું હતું કે, 21મી સદી એશિયાની છે. પરંતુ એક દેશને કારણે એશિયા રક્તરંજીત થઈ રહ્યું છે. મોદીએ ઉરી હુમલા અંગે કહ્યું હતું કે, પાડોશી રાષ્ટ્રમાંથી આવેલા આતંકીઓને કારણે દેશના 18 જવાનો શહીદ થયા. હિન્દુસ્તાન આ વાત ક્યારેય ભૂલશે નહીં. અમે ક્યારેય માફ નહીં કરીએ. મોદીએ સભામાં પાકિસ્તાનને ગરીબી દૂર કરવા પણ પડકાર ફેંક્યો હતો. - છેલ્લા ઘણા મહીનામાં 17 વાર પાડોશી દેશે આતંકવાદીઓને ભારતમાં મોકલીને દેશને વેર-વિખેર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આપણા જવાનોને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આપણા જવાનોએ આતંકીઓની નાપાર ઈરાદાઓને પુરા થવા દીધા નહોતા. - ઉરીમાં આપણા પાડોશી દેશના લીધે 18 જવાનો શહીદ થયા હતા. આતંકવાદી કાન ખોલીને સાંભળી લે ભારત આ વાતને ક્યારેય નહી ભૂલે. - ક્યાંય પણ આતંકવાદી ઘટના થાય છે એ વાત સામે આવે છે કે, આતંકવાદીનો એ દેશ સાથે સંબંધ છે. અથવા ઓસામા બિન લાદેનની જેમ આ દેશમાં તે છુપાયેલા છે. - 21માં સદી પોતાની બનાવવા માટે એશિયાના તમામ દેશ પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ એક દેશ જે ઇચ્છી રહ્યું છે કે 21 મીં સદી એશિયાની ના બને, તે ઇચ્છે છે કે એશિયામાં ખૂન ખરાબો થાય અને રક્તરંજીત થાય.
- એક દેશ ઇચ્છી રહ્યો છે કે, સમગ્ર એશિયા આતંવાદની જપેટમાં આવે, એશિયાની અંદર જ્યાં જ્યાં પણ આતંકવાદની ઘટના બને છે. તે તમામ દેશ એક દેશને જવાબદાર ઠેરવી રહ્યા છે.એક દેશ એશિયામાં ષડયંત્ર કરી રહ્યો છે. એશિયામાં આતંક માટે દેશ જ જવાબદાર છે. - દુનિયા આજ માની રહી છે કે ભારત આજ સૌથી તેજીથી આગળ વધી રહી છે અર્થવ્યવસ્થા. - કેરલાના હજારો કાર્યકર્તાઓનું બલિદાન પ્રેરણા રૂપ છે. હું ભરોસો આપુ છેું કે, બલિદાન ક્યારે બેકાર નહી જાય ભાજપા કેરલનું ભાગ્ય બદલશે. - અમારી સરકાર ગરીબોને સમર્પિત છે. - ગત શતાબ્દીના ત્રણ મહાન વિચારકો મહાત્મા ગાંધી, દીનદયાલ ઉપાધ્યાય અને લોહિયાએ ભારતના રાજનૈતિક ચિંતનને પ્રભાવિત કર્યું છે. - 50 વર્ષ પહેલા કોઈ રાજનૈતિક પંડિતે જનસંઘ વિશે કંઈ પણ કહ્યું નહોતું. - જનસંઘથી શરૂ થયેલી ભાજપા દેશની નંબર વન પાર્ટી બની ગઈ છે. જનતાએ ભાજપાને દેશ સેવાનો મોકો આપ્યો છે. - પોતાના વિદેશ પ્રવાસ પર કેરળના લોકોને મળ્યો - દેશમાં કોઈ પણ જગ્યાએ કેરળની પ્રશંસા સાંભળું છું તો ગર્વ મહેસૂસ થાય છે. - આજે આ ધરતી પર મને ફરીથી આવવાનો સૌભાગ્ય મળ્યું છે. સાધુ, સંતો અને સંસ્કારના લીધે પુરા વિશ્વમાં કેરળનું સમ્માન છે. - પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત મલયાલયમમાં કરી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. - PM એ કહ્યું કેરલનું નામ આવતા મનમાં શ્રધ્ધા અને પવિત્રતા ભાવ પેદા થાય છે. - આજની પૂર્વ સંધ્યાએ મળ્યા છીએ કાલથી દેશ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દી મનાવશે. - કેરલમાં દેશનું નં 1 રાજ્ય બનવાની ક્ષમતા છે. - 21મી સદી એશિયાની સદી બને માટે દેશ તમામ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એક દેશ એવો છે જે 21મી સદી એશિયાની ન બને તે માટે સમગ્ર એશિયાને રક્તરંજિત કરવાની સાજિસમાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget