શોધખોળ કરો

સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનને એકલું પાડીશું, પાકિસ્તાનને મોદીનો લલકાર

કેરલ: વડાપ્રધાન નરેંદ્ર મોદી શનિવારે કેરળના કોઝિકોડ પહોંચ્યો હતો. જ્યાં હાલ બીજેપી રાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસોની બેઠક ચાલી રહી છે. વડાપ્રધાને અહીં દીનદયાલ ઉપાધ્યાય પર એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદ ઉરી હુમલાને લઈને મોદીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું હતું કે, 21મી સદી એશિયાની છે. પરંતુ એક દેશને કારણે એશિયા રક્તરંજીત થઈ રહ્યું છે. મોદીએ ઉરી હુમલા અંગે કહ્યું હતું કે, પાડોશી રાષ્ટ્રમાંથી આવેલા આતંકીઓને કારણે દેશના 18 જવાનો શહીદ થયા. હિન્દુસ્તાન આ વાત ક્યારેય ભૂલશે નહીં. અમે ક્યારેય માફ નહીં કરીએ. મોદીએ સભામાં પાકિસ્તાનને ગરીબી દૂર કરવા પણ પડકાર ફેંક્યો હતો. - છેલ્લા ઘણા મહીનામાં 17 વાર પાડોશી દેશે આતંકવાદીઓને ભારતમાં મોકલીને દેશને વેર-વિખેર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આપણા જવાનોને તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આપણા જવાનોએ આતંકીઓની નાપાર ઈરાદાઓને પુરા થવા દીધા નહોતા. - ઉરીમાં આપણા પાડોશી દેશના લીધે 18 જવાનો શહીદ થયા હતા. આતંકવાદી કાન ખોલીને સાંભળી લે ભારત આ વાતને ક્યારેય નહી ભૂલે. - ક્યાંય પણ આતંકવાદી ઘટના થાય છે એ વાત સામે આવે છે કે, આતંકવાદીનો એ દેશ સાથે સંબંધ છે. અથવા ઓસામા બિન લાદેનની જેમ આ દેશમાં તે છુપાયેલા છે. - 21માં સદી પોતાની બનાવવા માટે એશિયાના તમામ દેશ પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ એક દેશ જે ઇચ્છી રહ્યું છે કે 21 મીં સદી એશિયાની ના બને, તે ઇચ્છે છે કે એશિયામાં ખૂન ખરાબો થાય અને રક્તરંજીત થાય. - એક દેશ ઇચ્છી રહ્યો છે કે, સમગ્ર એશિયા આતંવાદની જપેટમાં આવે, એશિયાની અંદર જ્યાં જ્યાં પણ આતંકવાદની ઘટના બને છે. તે તમામ દેશ એક દેશને જવાબદાર ઠેરવી રહ્યા છે.એક દેશ એશિયામાં ષડયંત્ર કરી રહ્યો છે. એશિયામાં આતંક માટે દેશ જ જવાબદાર છે. - દુનિયા આજ માની રહી છે કે ભારત આજ સૌથી તેજીથી આગળ વધી રહી છે અર્થવ્યવસ્થા. - કેરલાના હજારો કાર્યકર્તાઓનું બલિદાન પ્રેરણા રૂપ છે. હું ભરોસો આપુ છેું કે, બલિદાન ક્યારે બેકાર નહી જાય ભાજપા કેરલનું ભાગ્ય બદલશે. - અમારી સરકાર ગરીબોને સમર્પિત છે. - ગત શતાબ્દીના ત્રણ મહાન વિચારકો મહાત્મા ગાંધી, દીનદયાલ ઉપાધ્યાય અને લોહિયાએ ભારતના રાજનૈતિક ચિંતનને પ્રભાવિત કર્યું છે. - 50 વર્ષ પહેલા કોઈ રાજનૈતિક પંડિતે જનસંઘ વિશે કંઈ પણ કહ્યું નહોતું. - જનસંઘથી શરૂ થયેલી ભાજપા દેશની નંબર વન પાર્ટી બની ગઈ છે. જનતાએ ભાજપાને દેશ સેવાનો મોકો આપ્યો છે. - પોતાના વિદેશ પ્રવાસ પર કેરળના લોકોને મળ્યો - દેશમાં કોઈ પણ જગ્યાએ કેરળની પ્રશંસા સાંભળું છું તો ગર્વ મહેસૂસ થાય છે. - આજે આ ધરતી પર મને ફરીથી આવવાનો સૌભાગ્ય મળ્યું છે. સાધુ, સંતો અને સંસ્કારના લીધે પુરા વિશ્વમાં કેરળનું સમ્માન છે. - પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત મલયાલયમમાં કરી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. - PM એ કહ્યું કેરલનું નામ આવતા મનમાં શ્રધ્ધા અને પવિત્રતા ભાવ પેદા થાય છે. - આજની પૂર્વ સંધ્યાએ મળ્યા છીએ કાલથી દેશ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દી મનાવશે. - કેરલમાં દેશનું નં 1 રાજ્ય બનવાની ક્ષમતા છે. - 21મી સદી એશિયાની સદી બને માટે દેશ તમામ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ એક દેશ એવો છે જે 21મી સદી એશિયાની ન બને તે માટે સમગ્ર એશિયાને રક્તરંજિત કરવાની સાજિસમાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget