શોધખોળ કરો

Jammu and Kashmir: પુલવામામાં CRPF જવાનો પર આતંકી હુમલો, એક જવાન શહીદ 

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર સુરક્ષાદળો(Security Forces) પર આતંકી હુમલો (Terror Attack)થયો છે. આ હુમલામાં CRPFના એક જવાન શહીદ થયા છે.

Terror Attack in Jammu: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર સુરક્ષાદળો(Security Forces) પર આતંકી હુમલો (Terror Attack)થયો છે. આ હુમલામાં CRPFના એક જવાન શહીદ થયા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન (Search Opration)  શરૂ કરી દેવામાં આવ્યું છે. પુલવામા(Pulwama)ના ગંગુ વિસ્તારમાં(Gangu Aria)  આજે આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો અને CRPFની  પાર્ટી પર ગોળીબાર કર્યો.

આ હુમલામાં CRPFના ASI વિનોદ કુમાર ઘાયલ થયા હતા. વિનોદ કુમારને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેઓ શહીદ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ(Jammu Kashmir Police)ના જણાવ્યા અનુસાર, સફરજનના બગીચામાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ જવાબી કાર્યવાહી શરૂ કરતા જ તેઓ ભાગી ગયા અને આ વિસ્તારમાં ક્યાંક છુપાઈ ગયા. સેનાએ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

અન્ય એક ઘટનામાં જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) નજીક એક ચમકતી  વસ્તુ ઉડતી જોવા મળતા પોલીસ અને સુરક્ષા દળોએ ભારત-પાકિસ્તાન સરહદે સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

સૂત્રોએ જણાવ્યું કે મંગુચક પટ્ટામાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લોકોએ શનિવારે રાત્રે એક ડ્રોન જેવું ઉડતા જોયુ હતું, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો...

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Lalit Modi સાથે રિલેશનશિપના ખુલાસા બાદ Sushmita Sen એ શેર કરી આવી તસવીર, હવે કહી આ મોટી વાત

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

Gandhinagar: ગુજરાતને ફાટકમુક્ત બનાવવા 443 કરોડના કામોને મંજૂરી, જુનાગઢમાં આ જગ્યાએ બનશે રેલ્વે અંડરબ્રીજ

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
Advertisement

વિડિઓઝ

Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
Vadodara Gambhira Bridge Collapse: બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત સોનલબેને વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ કાર? કઈ કાર છે તમારા માટે વધુ સારી? ખરીદતા પહેલા જાણીલો આ મહત્વપૂર્ણ વાત
ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ કાર? કઈ કાર છે તમારા માટે વધુ સારી? ખરીદતા પહેલા જાણીલો આ મહત્વપૂર્ણ વાત
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
રાજકારણમાંથી નિવૃત્તિ પછી શું કરશે અમિત શાહ ? ગૃહમંત્રીએ જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ,  Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
એક જ ફંડ દ્વારા વિશ્વની મોટી કંપનીઓમાં કરો રોકાણ, Nippon India Mutual Fund એ લોન્ચ કર્યો NFO
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ
Embed widget