શોધખોળ કરો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતના સવા કરોડ લોકો મુશ્કેલીમાં મુકાયા, જાણો વિગતે

રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, ભારતીય વાવેતરમાંથી લગભગ 20 ટકા ચા રશિયામાં નિકાસ કરવામાં આવે છે. યુક્રેનમાં પણ ભારતીય ચાના શોખીનો છે. હવે આ બંને દેશોમાં ચાની નિકાસ બંધ થઈ ગઈ છે. યુક્રેન તરફથી નવા ઓર્ડર મળી રહ્યા નથી કારણ કે ત્યાં લડાઈ ચાલી રહી છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે ડૉલરની ચુકવણીમાં અવરોધ ઊભો થયો છે. નિકાસ બંધ છે, પેમેન્ટ સિસ્ટમ બંધ છે, આવી સ્થિતિમાં ભારતીય ચાના બગીચાના માલિકો સામે મોટી સમસ્યા ઊભી થઈ છે.

ભારત સરકાર કેટલીક નવી જગ્યાઓ પર વૈકલ્પિક બજારો વિકસાવવાની પ્રક્રિયામાં છે. ચાના નવા બજારોમાં યુએસ, જાપાન, ઈરાક, ટ્યુનિશિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ચાના બગીચા ઉદ્યોગને જે નુકસાન થયું છે તે હવે આ દેશોમાં ચાની નિકાસ કરીને પૂરી કરી શકાય છે. રૂપિયા-રૂબલમાં બિઝનેસ શરૂ કરવાની વાત ચાલી રહી છે.

ભારતીય ચાના બગીચાના માલિકો ચિંતિત 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ચાના બીજા સૌથી મોટા ખરીદદાર ગણાતા રશિયાએ હવે ત્યાં નિકાસ બંધ કરી દીધી છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. વેપારીઓને ડોલરની ચુકવણીમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ચા સંઘના અધ્યક્ષ નયનતારા પાલ ચૌધરીએ પહેલેથી જ કહ્યું છે કે ભારતીય ચા ઉત્પાદકો માટે રશિયન બજાર મહત્વપૂર્ણ છે. યુદ્ધની અસર રશિયા અને યુક્રેનની નિકાસ પર પડી છે.

તો બીજી તરફ વૈશ્વિક શિપિંગ લાઇનોએ રશિયા તરફથી આવતા જતા શિપમેન્ટ રદ કરી દીધા છે. એર કુરિયર સંપૂર્ણપણે બંધ છે. ચાના બગીચાના માલિકોને ડર છે કે ગયા વર્ષના માલનું તેમનું પેમેન્ટ અટકી જશે. પશ્ચિમી દેશોએ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) માટે રશિયન બેન્કોની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી પેમેન્ટ ચુકવણીના રસ્તાઓ અવરોધિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભારતની ચાની નિકાસ મુશ્કેલીમાં આવી ગઈ છે. ચુકવણીની નવી પ્રક્રિયા સાથે નિકાસ શરૂ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
Embed widget