શોધખોળ કરો

અયોધ્યા પર ચુકાદા બાદ રાજનાથ સિંહે કહ્યુ- યુનિફોર્મ સિવિલ કોડનો સમય આવી ગયો છે

અયોધ્યાના ચુકાદાને લઇને તેમણે કહ્યું કે, આ લેન્ડમાર્ક નિર્ણય છે અને કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ.

નવી દિલ્હીઃઅયોધ્યામાં સુપ્રીમ કોર્ટ મારફતે રામ મંદિર બનાવવાનો નિર્ણય આવ્યા બાદ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. રામ જન્મભૂમિ વિવાદ પર નિર્ણય આવ્યા બાદ સંરક્ષણમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડને લઇને હવે સમય આવી ગયો છે. અયોધ્યાના ચુકાદાને લઇને તેમણે કહ્યું કે, આ લેન્ડમાર્ક નિર્ણય છે અને કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ. સંરક્ષણમંત્રી ઉત્તરાખંડ રાજ્યના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેવા દહેરાદૂન પહોંચ્યા હતા. સિંહે કહ્યું કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય છે. આ ચુકાદાથી ભારતનો સામાજિક સંબંધ મજબૂત થશે. હું તમામ લોકોને આ ચુકાદાને સમાનતા અને ઉદારતાથી સ્વીકાર કરવાની અપીલ કરું છું. નોંધનીય છે કે દિલ્હી હાઇકોર્ટે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરશે. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી હરિશંકરની બેન્ચ પણ 15 નવેમ્બરના રોજ આ મામલાની સુનાવણી કરશે. આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઇકોર્ટે લો કમીશનને આ જવાબદારી સોંપી હતી અને તેને લઇને દાખલ પીઆઇએલ પર એક સોંગંદનામું દાખલ કરે. દેશના તમામ નાગરિકો માટે એક જેવો કાયદો હોવો જોઇએ પછી તે કોઇ ધર્મ કે જાતિનો કેમ ના હોય. બંધારણની કલમ 44માં સમાન નાગરિક સંહિતાની ચર્ચા છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ રાજ્યોમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા આપવાનો પ્રયાસ થશે. હાલમાં હિંદુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે અલગ અલગ નિયમ છે. હિંદુ, શિખ, જૈન અને બૌદ્ધ પર હિંદુ કોડ બિલ કાયદો લાગુ થાય છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયનો પોત-પોતાનો પર્સનલ લો છે. લગ્ન, ડિવોર્સ અને સંપત્તિ અને બાળકોને દત્ત લેવા મામલે તમામ ધર્મોના લોકો પોત-પોતાનો પર્સનલ લોનું પાલન કરે છે.

ટોપ સ્ટોરી

Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
સેમસંગ ઈન્ડિયામાં મોટી છટણી: સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 6500 ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી
સેમસંગ ઈન્ડિયામાં મોટી છટણી: સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 6500 ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Embed widget