શોધખોળ કરો

અયોધ્યા પર ચુકાદા બાદ રાજનાથ સિંહે કહ્યુ- યુનિફોર્મ સિવિલ કોડનો સમય આવી ગયો છે

અયોધ્યાના ચુકાદાને લઇને તેમણે કહ્યું કે, આ લેન્ડમાર્ક નિર્ણય છે અને કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ.

નવી દિલ્હીઃઅયોધ્યામાં સુપ્રીમ કોર્ટ મારફતે રામ મંદિર બનાવવાનો નિર્ણય આવ્યા બાદ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. રામ જન્મભૂમિ વિવાદ પર નિર્ણય આવ્યા બાદ સંરક્ષણમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડને લઇને હવે સમય આવી ગયો છે. અયોધ્યાના ચુકાદાને લઇને તેમણે કહ્યું કે, આ લેન્ડમાર્ક નિર્ણય છે અને કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ. સંરક્ષણમંત્રી ઉત્તરાખંડ રાજ્યના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેવા દહેરાદૂન પહોંચ્યા હતા. સિંહે કહ્યું કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય છે. આ ચુકાદાથી ભારતનો સામાજિક સંબંધ મજબૂત થશે. હું તમામ લોકોને આ ચુકાદાને સમાનતા અને ઉદારતાથી સ્વીકાર કરવાની અપીલ કરું છું. નોંધનીય છે કે દિલ્હી હાઇકોર્ટે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરશે. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી હરિશંકરની બેન્ચ પણ 15 નવેમ્બરના રોજ આ મામલાની સુનાવણી કરશે. આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઇકોર્ટે લો કમીશનને આ જવાબદારી સોંપી હતી અને તેને લઇને દાખલ પીઆઇએલ પર એક સોંગંદનામું દાખલ કરે. દેશના તમામ નાગરિકો માટે એક જેવો કાયદો હોવો જોઇએ પછી તે કોઇ ધર્મ કે જાતિનો કેમ ના હોય. બંધારણની કલમ 44માં સમાન નાગરિક સંહિતાની ચર્ચા છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ રાજ્યોમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા આપવાનો પ્રયાસ થશે. હાલમાં હિંદુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે અલગ અલગ નિયમ છે. હિંદુ, શિખ, જૈન અને બૌદ્ધ પર હિંદુ કોડ બિલ કાયદો લાગુ થાય છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયનો પોત-પોતાનો પર્સનલ લો છે. લગ્ન, ડિવોર્સ અને સંપત્તિ અને બાળકોને દત્ત લેવા મામલે તમામ ધર્મોના લોકો પોત-પોતાનો પર્સનલ લોનું પાલન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget