શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ પણ લોકો સંક્રમિત થાય છે તો વેક્સિન કેમ જરૂરી? જાણો શું કહે છે એકસપર્ટ

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. નિષ્ણાતોએ વેક્સિન વિષે કહ્યું છે કે, વાયરસ સામે સંપૂર્ણ રીતે કોરોનાથી રક્ષણ નથી આપતું પરંતુ તેની ઘાતક અસરથી બચાવે છે.

એક બાજુ કોરોનાના કેસ લાખોની સંખ્યામાં સામે આ રહ્યાં છે તો બીજી બાજુ સરકાર દ્રારા વેક્સિનેશન પર ભાર મૂકાઇ રહ્યો છે. આ સ્થિતિમાં જ્યારે વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે એકસર્ટે વેક્સિન વિશેની લોકોની શંકા-કુશંકાને દૂર કરતા કહ્યું કે, વેક્સિન લોકોને સંપૂર્ણ વાયરસથી રક્ષણ નથી આપ શકતું પરંતુ મોટાભાગના કેસમાં જોવા મળી રહ્યું છે કે, વેક્સિનેટ વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ જીવલેણ નથી બનતું. માત્ર માઇલ્ડ લક્ષણો જ જોવા મળે છે. આ કારણે વેક્સિનેટ વ્યક્તિના ઝડપથી રિકવર થવાના ચાન્સ પણ વધી જાય છે.  

વેક્સિનેટ સંક્રમિત થવા પાછળ નવો સ્ટ્રેન જવાબદાર ?

વેકિસન લીધા બાદ સંક્રમણ થવા પાછળ એકસ્પર્ટ કોરોના વાયરસના મ્યુટન્ટને પણ જવાબદાર ગણાવી રહ્યાં છે. એકસ્પર્ટના મત મુજબ કોરોના વાયરસના મ્યુટન્ટના કારણે વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ભારતમાં હાલ માોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને વેક્સિન આપી ચૂકાઇ છે. 1 મેથી 18વર્ષથી મોટી વયના તમામ લોકો માટે વેકિનેશન શરૂ થશે. એકસપર્ટના મત મુજબ કોોરના વાયરસના સંક્રમણને વધુ ઘાતક થતું રોકવા માટે વેક્સિન લેવી જરૂરી છે.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન
US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget