શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ પણ લોકો સંક્રમિત થાય છે તો વેક્સિન કેમ જરૂરી? જાણો શું કહે છે એકસપર્ટ

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. નિષ્ણાતોએ વેક્સિન વિષે કહ્યું છે કે, વાયરસ સામે સંપૂર્ણ રીતે કોરોનાથી રક્ષણ નથી આપતું પરંતુ તેની ઘાતક અસરથી બચાવે છે.

એક બાજુ કોરોનાના કેસ લાખોની સંખ્યામાં સામે આ રહ્યાં છે તો બીજી બાજુ સરકાર દ્રારા વેક્સિનેશન પર ભાર મૂકાઇ રહ્યો છે. આ સ્થિતિમાં જ્યારે વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે એકસર્ટે વેક્સિન વિશેની લોકોની શંકા-કુશંકાને દૂર કરતા કહ્યું કે, વેક્સિન લોકોને સંપૂર્ણ વાયરસથી રક્ષણ નથી આપ શકતું પરંતુ મોટાભાગના કેસમાં જોવા મળી રહ્યું છે કે, વેક્સિનેટ વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ જીવલેણ નથી બનતું. માત્ર માઇલ્ડ લક્ષણો જ જોવા મળે છે. આ કારણે વેક્સિનેટ વ્યક્તિના ઝડપથી રિકવર થવાના ચાન્સ પણ વધી જાય છે.  

વેક્સિનેટ સંક્રમિત થવા પાછળ નવો સ્ટ્રેન જવાબદાર ?

વેકિસન લીધા બાદ સંક્રમણ થવા પાછળ એકસ્પર્ટ કોરોના વાયરસના મ્યુટન્ટને પણ જવાબદાર ગણાવી રહ્યાં છે. એકસ્પર્ટના મત મુજબ કોરોના વાયરસના મ્યુટન્ટના કારણે વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ભારતમાં હાલ માોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને વેક્સિન આપી ચૂકાઇ છે. 1 મેથી 18વર્ષથી મોટી વયના તમામ લોકો માટે વેકિનેશન શરૂ થશે. એકસપર્ટના મત મુજબ કોોરના વાયરસના સંક્રમણને વધુ ઘાતક થતું રોકવા માટે વેક્સિન લેવી જરૂરી છે.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamil Nadu Exit Poll 2026: તમિલનાડુમાં સ્ટાલિનનો દબદબો યથાવત! સર્વેમાં આટલી બેઠકો જીતવાનો અંદાજ
Tamil Nadu Exit Poll 2026: તમિલનાડુમાં સ્ટાલિનનો દબદબો યથાવત! સર્વેમાં આટલી બેઠકો જીતવાનો અંદાજ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
RMC Mayor: રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદની રેસમાં આ ચાર કોર્પોરેટરો, જાણો નામ 
Embed widget