શોધખોળ કરો

વેક્સિન લીધા બાદ પણ લોકો સંક્રમિત થાય છે તો વેક્સિન કેમ જરૂરી? જાણો શું કહે છે એકસપર્ટ

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં સવાલ થઇ રહ્યાં છે. કે વેક્સિન કેમ જરૂરી?

કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે... તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ થઇ ગયેલા લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. નિષ્ણાતોએ વેક્સિન વિષે કહ્યું છે કે, વાયરસ સામે સંપૂર્ણ રીતે કોરોનાથી રક્ષણ નથી આપતું પરંતુ તેની ઘાતક અસરથી બચાવે છે.

એક બાજુ કોરોનાના કેસ લાખોની સંખ્યામાં સામે આ રહ્યાં છે તો બીજી બાજુ સરકાર દ્રારા વેક્સિનેશન પર ભાર મૂકાઇ રહ્યો છે. આ સ્થિતિમાં જ્યારે વેક્સિનના બંને ડોઝ લીધેલા લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે એકસર્ટે વેક્સિન વિશેની લોકોની શંકા-કુશંકાને દૂર કરતા કહ્યું કે, વેક્સિન લોકોને સંપૂર્ણ વાયરસથી રક્ષણ નથી આપ શકતું પરંતુ મોટાભાગના કેસમાં જોવા મળી રહ્યું છે કે, વેક્સિનેટ વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ જીવલેણ નથી બનતું. માત્ર માઇલ્ડ લક્ષણો જ જોવા મળે છે. આ કારણે વેક્સિનેટ વ્યક્તિના ઝડપથી રિકવર થવાના ચાન્સ પણ વધી જાય છે.  

વેક્સિનેટ સંક્રમિત થવા પાછળ નવો સ્ટ્રેન જવાબદાર ?

વેકિસન લીધા બાદ સંક્રમણ થવા પાછળ એકસ્પર્ટ કોરોના વાયરસના મ્યુટન્ટને પણ જવાબદાર ગણાવી રહ્યાં છે. એકસ્પર્ટના મત મુજબ કોરોના વાયરસના મ્યુટન્ટના કારણે વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ભારતમાં હાલ માોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 12 કરોડ લોકોને વેક્સિન આપી ચૂકાઇ છે. 1 મેથી 18વર્ષથી મોટી વયના તમામ લોકો માટે વેકિનેશન શરૂ થશે. એકસપર્ટના મત મુજબ કોોરના વાયરસના સંક્રમણને વધુ ઘાતક થતું રોકવા માટે વેક્સિન લેવી જરૂરી છે.

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
4 જૂન પછી શેરબજારમાં એટલી તેજી આવશે કે પ્રોગ્રામર્સ પણ થાકી જશેઃ પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
4 જૂન પછી શેરબજારમાં એટલી તેજી આવશે કે પ્રોગ્રામર્સ પણ થાકી જશેઃ પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
4 જૂન પછી શેરબજારમાં એટલી તેજી આવશે કે પ્રોગ્રામર્સ પણ થાકી જશેઃ પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
4 જૂન પછી શેરબજારમાં એટલી તેજી આવશે કે પ્રોગ્રામર્સ પણ થાકી જશેઃ પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
Embed widget