શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!

Shiv Sena UBT To Leave MVA: શિવસેના યૂબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે પર પાર્ટીના નેતાઓનું દબાણ છે, જેના કારણે તેઓ MVA છોડવાનો નિર્ણય કરી શકે છે. કહેવાય છે કે યૂબીટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.

Uddhav Thackeray to Leave MVA: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાયુતિ ગઠબંધન, ખાસ કરીને BJP ના પક્ષમાં આવ્યા છે. જોકે, મહાયુતિની પ્રચંડ જીત બાદ હવે વિરોધી ગઠબંધન MVA પર મોટો ખતરો મંડરાવતો દેખાઈ રહ્યો છે. આંતરિક સૂત્રો પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડીથી બહાર નીકળી શકે છે. આને MVA માટે મોટા ઝટકાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની સામે શિવસેના યૂબીટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. નેતાઓના દબાવમાં, ઉદ્ધવ ઠાકરે MVA છોડવાનો નિર્ણય કરી શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં હારેલા યૂબીટીના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે હવે આ ગઠબંધનમાંથી બહાર નીકળી જાઓ, કારણ કે અઘાડીમાં રહેવાથી તેમને કોઈ ફાયદો થયો નથી. હારેલા ઉમેદવારોએ અવાજ ઉઠાવ્યો છે કે હવે આગામી ચૂંટણી તેઓ સ્વતંત્ર રીતે લડવી જોઈએ.

ઈવીએમ અને MVA સામે ઉઠાવવામાં આવ્યો મુદ્દો

વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે હારેલા ઉમેદવારોની બેઠક બોલાવી, જેમાં ઈવીએમમાં ગડબડીના મુદ્દાને પ્રમુખતા આપવામાં આવી. સાથે જ, કેટલાક હારેલા ઉમેદવારોએ સ્વતંત્ર ચૂંટણી લડવાનો મુદ્દો ઉદ્ધવ ઠાકરે સમક્ષ ઉઠાવ્યો. પોતાની સીટો પર મહાયુતિથી ચૂંટણી હારેલા શિવસેના યૂબીટીના ઉમેદવારોનું કહેવું છે કે તેઓને મહાવિકાસ અઘાડીમાં ચૂંટણી લડવાથી કોઈ ખાસ ફાયદો મળ્યો નથી.

નોંધનીય છે કે મુંબઈ મહાનગર નિગમની ચૂંટણી આવવાની છે. છેલ્લા 24 વર્ષથી ઉદ્ધવ ઠાકરેની મુંબઈ પર સત્તા રહી છે. આને ધ્યાનમાં રાખીને, યૂબીટીના નેતાઓ BMC ચૂંટણી પોતાના દમે લડવા ઉદ્ધવ ઠાકરે પર દબાણ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું ઉદ્ધવ ઠાકરે BMC ચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડશે?

ઉદ્ધવ ઠાકરેની સેનાએ માત્ર 20 સીટો જ મેળવી શકી

ઉદ્ધવ ઠાકરેની સેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં 97 સીટો પર ચૂંટણી લડી, જેમાંથી માત્ર 20 સીટો જ મેળવી શકી. આ ઉપરાંત, કૉંગ્રેસને 16 અને શરદ પવારની NCP ને માત્ર 10 સીટો મળી. એટલે કે મહારાષ્ટ્રની 288 સીટોમાંથી MVA 46 સીટોમાં સુધી રહી ગઈ.

જેઓ આઘાડીને છોડવા માટે દબાણ કરી રહ્યા છે તેઓ કહે છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને એટલે કે 'ઉદ્ધવ સેના' (UBT) ને 9.95% મત મળ્યા, જે એકનાથ શિંદેની શિવસેના કરતા લગભગ 3% ઓછા હતા. જ્યારે છ મહિના પહેલા લોકસભા ચૂંટણીમાં સેના (UBT)ને 16.72% વોટ મળ્યા હતા. આ પરિણામોથી સ્પષ્ટ છે કે જનતા તેમને શિવસેનાના અસલી વારસદાર માની રહી છે.

આ પણ વાંચોઃ

ડાયાબિટીસના આ લક્ષણો રાત્રે દેખાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાનHun To Bolish : હું તો બોલીશ : કેમ ભૂલ્યા ભાન?Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
General Knowledge:  વિશ્વના સૌથી ધનિક દેશોમાં કેટલી વર્ષ જીવે છે લોકો? જાણો ભારત કયા નંબરે છે?
General Knowledge: વિશ્વના સૌથી ધનિક દેશોમાં કેટલી વર્ષ જીવે છે લોકો? જાણો ભારત કયા નંબરે છે?
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
Embed widget