શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!

Shiv Sena UBT To Leave MVA: શિવસેના યૂબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે પર પાર્ટીના નેતાઓનું દબાણ છે, જેના કારણે તેઓ MVA છોડવાનો નિર્ણય કરી શકે છે. કહેવાય છે કે યૂબીટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે.

Uddhav Thackeray to Leave MVA: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાયુતિ ગઠબંધન, ખાસ કરીને BJP ના પક્ષમાં આવ્યા છે. જોકે, મહાયુતિની પ્રચંડ જીત બાદ હવે વિરોધી ગઠબંધન MVA પર મોટો ખતરો મંડરાવતો દેખાઈ રહ્યો છે. આંતરિક સૂત્રો પ્રમાણે, ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડીથી બહાર નીકળી શકે છે. આને MVA માટે મોટા ઝટકાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની સામે શિવસેના યૂબીટીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. નેતાઓના દબાવમાં, ઉદ્ધવ ઠાકરે MVA છોડવાનો નિર્ણય કરી શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં હારેલા યૂબીટીના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે હવે આ ગઠબંધનમાંથી બહાર નીકળી જાઓ, કારણ કે અઘાડીમાં રહેવાથી તેમને કોઈ ફાયદો થયો નથી. હારેલા ઉમેદવારોએ અવાજ ઉઠાવ્યો છે કે હવે આગામી ચૂંટણી તેઓ સ્વતંત્ર રીતે લડવી જોઈએ.

ઈવીએમ અને MVA સામે ઉઠાવવામાં આવ્યો મુદ્દો

વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે હારેલા ઉમેદવારોની બેઠક બોલાવી, જેમાં ઈવીએમમાં ગડબડીના મુદ્દાને પ્રમુખતા આપવામાં આવી. સાથે જ, કેટલાક હારેલા ઉમેદવારોએ સ્વતંત્ર ચૂંટણી લડવાનો મુદ્દો ઉદ્ધવ ઠાકરે સમક્ષ ઉઠાવ્યો. પોતાની સીટો પર મહાયુતિથી ચૂંટણી હારેલા શિવસેના યૂબીટીના ઉમેદવારોનું કહેવું છે કે તેઓને મહાવિકાસ અઘાડીમાં ચૂંટણી લડવાથી કોઈ ખાસ ફાયદો મળ્યો નથી.

નોંધનીય છે કે મુંબઈ મહાનગર નિગમની ચૂંટણી આવવાની છે. છેલ્લા 24 વર્ષથી ઉદ્ધવ ઠાકરેની મુંબઈ પર સત્તા રહી છે. આને ધ્યાનમાં રાખીને, યૂબીટીના નેતાઓ BMC ચૂંટણી પોતાના દમે લડવા ઉદ્ધવ ઠાકરે પર દબાણ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું ઉદ્ધવ ઠાકરે BMC ચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડશે?

ઉદ્ધવ ઠાકરેની સેનાએ માત્ર 20 સીટો જ મેળવી શકી

ઉદ્ધવ ઠાકરેની સેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં 97 સીટો પર ચૂંટણી લડી, જેમાંથી માત્ર 20 સીટો જ મેળવી શકી. આ ઉપરાંત, કૉંગ્રેસને 16 અને શરદ પવારની NCP ને માત્ર 10 સીટો મળી. એટલે કે મહારાષ્ટ્રની 288 સીટોમાંથી MVA 46 સીટોમાં સુધી રહી ગઈ.

જેઓ આઘાડીને છોડવા માટે દબાણ કરી રહ્યા છે તેઓ કહે છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને એટલે કે 'ઉદ્ધવ સેના' (UBT) ને 9.95% મત મળ્યા, જે એકનાથ શિંદેની શિવસેના કરતા લગભગ 3% ઓછા હતા. જ્યારે છ મહિના પહેલા લોકસભા ચૂંટણીમાં સેના (UBT)ને 16.72% વોટ મળ્યા હતા. આ પરિણામોથી સ્પષ્ટ છે કે જનતા તેમને શિવસેનાના અસલી વારસદાર માની રહી છે.

આ પણ વાંચોઃ

ડાયાબિટીસના આ લક્ષણો રાત્રે દેખાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
Embed widget