શોધખોળ કરો

TET qualifying certificate Extension: હવે લાઇફટાઇમ માન્ય રહેશે તમારુ TET સર્ટિફિકેટ, જાણો તમને ફાયદો થશે કે નહીં.....

શિક્ષણ મંત્રાલય (Education Ministry) દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2011થી ટીઇટી (Teachers Eligibility Test) ની લાઇફટાઇમ સમયમર્યાદા લાગુ થશે. એટલે જે ઉમેદવારોએ 2011મં ટીઇટી પાસ કરી છે, તેમનુ ટીઇટી સર્ટિફિકેટ હવે લાઇફટાઇમ વેલિડ રહેશે. 

નવી દિલ્હીઃ સરકારી શિક્ષક બનવાની ઇચ્છા રાખનારા ઉમેદવારો માટે શિક્ષણ મંત્રાલયે મોટા આનંદના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે પહેલા જ શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ (TET)ની 7 વર્ષની સમયમર્યાદા ખતમ કરી નાંખી હતી. હવે જીવનભર માટે એટલે કે લાઇફટાઇમ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે શિક્ષણ મંત્રાલયે બતાવ્યુ કે આ નિર્ણય કયા વર્ષથી લાગુ કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રાલય (Education Ministry) દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2011થી ટીઇટી (Teachers Eligibility Test) ની લાઇફટાઇમ સમયમર્યાદા લાગુ થશે. એટલે જે ઉમેદવારોએ 2011મં ટીઇટી પાસ કરી છે, તેમનુ ટીઇટી સર્ટિફિકેટ હવે લાઇફટાઇમ વેલિડ રહેશે. 

 

સરકારી સ્કૂલ્સમાં શિક્ષકની નોકરી મેળવવા માટે ટીઇટી પાસ કરવી જરૂરી છે. પહેલા ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટની વેલિડિટી (TET Certificate Validity) ફક્ત 7 વર્ષ સુધી જ હતી, એટલે કે કોઇ ઉમેદવારે વર્ષ 2011માં ટીઇટી પાસ કરી છે, તો તેનુ સર્ટિફિકેટ 2018 સુધી જ માન્ય ગણાતુ હતુ. તે દરમિયાન તે સરકારી શિક્ષકની નોકરી માટે એપ્લાય કરી શકતો હતો. પરંતુ હવે આ સમયમર્યાદાની બાધ્યતાને ખતમ કરી દેવામાં આવી છે. તમારુ ટીઇટી પ્રમાણપત્ર હવે જીવનભર માન્ય રહેશે.જોકે વર્ષ 2011થી પહેલા ટીઇટી પાસ કરનારા ઉમેદવારો માટે આ નિયમ લાગુ નહીં થાય.

TET સ્કૂલોમાં ટીચર તરીકે નિયુક્તિ માટે જરૂરી છે ક્વૉલિફિકેશન છે..... 
ઉલ્લેખનીય છે કે, ટીચર એલિજીબિલિટી ટેસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે નિયુક્તિ માટે પાત્ર થવા માટે આવશ્યક યોગ્યતાઓમાંથી એક છે. આ પહેલા જોકે, ટીઇટી પાસ સર્ટિફિકેટની વેલિડિટી 7 વર્ષની હતી, પરંતુ ઉમેદવાર દ્વારા સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાના પ્રયાસની સંખ્યા પર કોઇ પ્રતિબંધ ન હતો. એક વ્યક્તિ જેને પરીક્ષા પાસ કરી છે, તેને પણ સ્કૉરમાં સુધારો કરવા માટે તેને પણ ફરીથી પરીક્ષા આપવા માટે પરમીશન આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget