શોધખોળ કરો

Wayanad Landslide: વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 340ને પાર, હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયાની આશંકા,બચાવ કામગીરી ચાલુ

Wayanad Landslide: કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 340થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે.

Wayanad Landslide: કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 340થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે. હજુ પણ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાયનાડ જિલ્લા વહીવટીતંત્રે હવે સ્વીકાર્યું છે કે તેઓ આ ભયાનક દુર્ઘટનાને રોકવા માટે જરૂરી સક્રિય પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે.

 

ભૂસ્ખલનની ભયંકર દુર્ઘટના

ભૂસ્ખલનને કારણે ઘણા ગામોના લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આ દુર્ઘટનાની સમગ્ર જિલ્લામાં ભયંકર અસર થઈ છે, જનજીવન ખોરવાઈ ગયું છે. કુદરતી સૌંદર્ય અને હરિયાળી માટે પ્રખ્યાત વાયનાડ હવે વિનાશ અને દુઃખનું પ્રતિક બની ગયું છે.

વહીવટની નિષ્ફળતા

જિલ્લા વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે તેઓ સમયસર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા, જેનાથી દુર્ઘટના ટાળી શકાઈ હોત. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું, અમે માનીએ છીએ કે અમે સમયસર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા અને તેના કારણે આ ભયંકર સ્થિતિ સર્જાઈ.

રાહત અને પુનર્વસન

સરકાર અને વિવિધ બિનસરકારી સંસ્થાઓ રાહત કાર્યમાં લાગેલી છે. અસરગ્રસ્ત લોકોને કામચલાઉ કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને તેમને ભોજન, પાણી અને તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે અને પુનર્વસન માટે પણ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. વાયનાડ ભૂસ્ખલને ન માત્ર સેંકડો લોકોના જીવ લીધા  પરંતુ વહીવટીતંત્રની નિષ્ફળતા પણ છતી કરી.

ભૂસ્ખલનમાં 348 ઇમારતો પ્રભાવિત

ભૂમિ મહેસૂલ આયુક્તે જણાવ્યું કે વાયનાડમાં ભૂસ્ખલનથી ઘરો સહિત 348 ઇમારતો પ્રભાવિત થઈ છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની અધ્યક્ષતામાં ગુરુવાર (1 ઓગસ્ટ 2024)ના રોજ વાયનાડમાં યોજાયેલી એક સત્તાવાર બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું કે ભૂસ્ખલન બાદ રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટનાઓ બની હતી. ચાર ગામો ધોવાઈ ગયા. સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર મૃતદેહોની શોધ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget