શોધખોળ કરો

Wayanad Landslide: વાયનાડ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 340ને પાર, હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયાની આશંકા,બચાવ કામગીરી ચાલુ

Wayanad Landslide: કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 340થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે.

Wayanad Landslide: કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 340થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે. હજુ પણ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાયનાડ જિલ્લા વહીવટીતંત્રે હવે સ્વીકાર્યું છે કે તેઓ આ ભયાનક દુર્ઘટનાને રોકવા માટે જરૂરી સક્રિય પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે.

 

ભૂસ્ખલનની ભયંકર દુર્ઘટના

ભૂસ્ખલનને કારણે ઘણા ગામોના લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આ દુર્ઘટનાની સમગ્ર જિલ્લામાં ભયંકર અસર થઈ છે, જનજીવન ખોરવાઈ ગયું છે. કુદરતી સૌંદર્ય અને હરિયાળી માટે પ્રખ્યાત વાયનાડ હવે વિનાશ અને દુઃખનું પ્રતિક બની ગયું છે.

વહીવટની નિષ્ફળતા

જિલ્લા વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે તેઓ સમયસર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા, જેનાથી દુર્ઘટના ટાળી શકાઈ હોત. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું, અમે માનીએ છીએ કે અમે સમયસર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા અને તેના કારણે આ ભયંકર સ્થિતિ સર્જાઈ.

રાહત અને પુનર્વસન

સરકાર અને વિવિધ બિનસરકારી સંસ્થાઓ રાહત કાર્યમાં લાગેલી છે. અસરગ્રસ્ત લોકોને કામચલાઉ કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને તેમને ભોજન, પાણી અને તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે અને પુનર્વસન માટે પણ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. વાયનાડ ભૂસ્ખલને ન માત્ર સેંકડો લોકોના જીવ લીધા  પરંતુ વહીવટીતંત્રની નિષ્ફળતા પણ છતી કરી.

ભૂસ્ખલનમાં 348 ઇમારતો પ્રભાવિત

ભૂમિ મહેસૂલ આયુક્તે જણાવ્યું કે વાયનાડમાં ભૂસ્ખલનથી ઘરો સહિત 348 ઇમારતો પ્રભાવિત થઈ છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની અધ્યક્ષતામાં ગુરુવાર (1 ઓગસ્ટ 2024)ના રોજ વાયનાડમાં યોજાયેલી એક સત્તાવાર બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું કે ભૂસ્ખલન બાદ રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની 4 ઘટનાઓ બની હતી. ચાર ગામો ધોવાઈ ગયા. સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર મૃતદેહોની શોધ ચાલી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો
Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો
Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...
Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં,  27 તોફાની તત્વોની ધરપકડ
Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડ
Embed widget