શોધખોળ કરો

NPRને લઈ મમતા બેનર્જીએ રાજ્યોને કરી અપીલ, કહ્યું- પહેલા એક વખત આ કાનૂનને વાંચો અને પછી.......

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને લઈ પૂર્વોત્તરના રાજ્યોની સાથે બિન-ભાજપ શાસિત રાજ્યોને ખાસ અપીલ કરી છે.

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને લઈ પૂર્વોત્તરના રાજ્યોની સાથે બિન-ભાજપ શાસિત રાજ્યોને ખાસ અપીલ કરી છે. તેમણે સોમવારે કહ્યું કે, તમારે આ કાનૂનને રાજ્યમાં લાગુ કરતા પહેલા સારી રીતે વાંચવો જોઈએ. જે બાદ તેને લાગુ કરવાને લઈ કોઈ નિર્ણય પર પહોંચવું જોઈએ. એનપીઆર એક ખતરનાક ખેલ છે અને તે એનઆરસી અને સીએએ સાથે સંબંધિત છે. રાજ્યોએ તેને પરત લેવાનો પ્રસ્તાવ પાસ કરવો જોઈએ. શું છે NPR ? એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં દેશમાં રહેનારા દરેક વ્યક્તિની સંપૂર્ણ માહિતી હશે. આ એક એવુ રજીસ્ટર છે, જેમાં દેશમાં રહેતા લોકોની ઓળખ સંબંધિત દરેક માહિતી હશે. ગૃહમંત્રાલય અંતર્ગત આવતી ઓફિસ ઓફ ધ રજીસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનની વેબસાઈટ મુજબ આ દેશમાં રહેનારા લોકોની માહિતીનું એક રજીસ્ટર હશે. એનપીઆરમાં કઈ માહિતી એકત્ર કરાશે તે માટે લોકોના નામ, સરનામુ, શિક્ષણ જેવી 15 માહિતીઓ માંગવામાં આવશે. લોકોની તસવીરો, ફિંગર પ્રિન્ટ રેટિનાની પણ માહિતી એકત્ર કરાશે.. પાંચ વર્ષથી વધુ સમયથી રહેતા દરેક ઉમંરના રહેવાસીની દરેક માહિતી ધરાવતુ રજીસ્ટર હશે. સરકારનો શું છે ઉદ્દેશ એનપીઆર લાગુ કરીને કરીને દેશનાં દરેક નાગરિકની ઓળખનો ડેટા તૈયાર કરવાનો સરકારનો ઉદ્દેશ છે. આ માટે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ વિસ્તારમાં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ડેટાબેઝમાં ડેમોગ્રાફી અને બાયોમેટ્રિકની જાણકારી હશે. 2011 વસ્તી ગણતરીની સાથે 2010માં NPRનો ડેટા તૈયાર કરાયો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત, જાણો વિગતે ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર ICC ODI રેન્કિંગઃ ભારતીય ખેલાડીઓને દબદબો, આ ખેલાડીઓ છે ટોપ પર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Embed widget