શોધખોળ કરો

Mosquitoes Bite: શું બીયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે? અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Mosquitoes Bite: વરસાદના આગમન સાથે મચ્છરોનો આતંક પણ વધી જાય છે. શું તમે જાણો છો કે બીયર પીનારા લોકોને મચ્છર કેમ કરડે છે? આ સિવાય જાણો કયા લોકોને મચ્છર વધુ કરડે છે.

Mosquitoes Bite: દેશમાં ચોમાસાના આગમનની સાથે જ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ અને પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા અને તેનાથી ફેલાતી બીમારીઓ વધી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે બિયર પીનારા લોકોને સામાન્ય માણસો કરતાં મચ્છરો વધુ કરડે છે. હા, બિયર પીનારાઓને મચ્છર કેમ વધુ કરડે છે આજે અમે તમને આની પાછળનું કારણ જણાવીશું.

મચ્છર

વરસાદી માહોલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ સાથે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો ફેલાવાનું જોખમ પણ મચ્છરોના કારણે વધી જાય છે. આ સમય દરમિયાન, લોકો પોતાને મચ્છરોથી બચાવવા માટે ઘણા પગલાં લે છે. પરંતુ બીયર પીનારા લોકોને સામાન્ય લોકો કરતા વધુ મચ્છરો કરડે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કેટલાક લોકોને મચ્છર વધુ કરડે છે અને તેની પાછળ ઘણા કારણો છે, જેમાં ત્વચાનો રંગ અને ત્વચા પર રહેલા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.

મચ્છર કેમ કરડે છે?

તમને જણાવી દઈએ કે મચ્છરોની 3500 થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી માત્ર કેટલીક માદા પ્રજાતિઓ જ માણસોને કરડે છે. કારણ કે માદા મચ્છરને તેમના ઈંડા માટે પ્રોટીનની જરૂર હોય છે અને મચ્છરને માનવ રક્તમાંથી પ્રોટીન મળે છે. આ જ કારણે મચ્છર ત્વચા પર સોય જેવા ડંખથી લોકોને કરડે છે. મચ્છર કરડ્યા પછી ત્વચા પર ખંજવાળ, સોજો અને અન્ય ગંભીર ચેપ થાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા મચ્છરો દ્વારા ફેલાતા રોગો છે, જે લોકોને અસર કરે છે.

આ ખાસ લોકોને મચ્છર કરડે છે

કેટલીક પરિસ્થિતિઓમાં, મચ્છર ચોક્કસ લોકોને કરડે છે. ન્યૂ મેક્સિકો સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાના પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. જગદીશ ખૂબચંદાનીએ મેડિકલ ન્યૂઝ ટુડેને જણાવ્યું હતું કે કેટલાક અભ્યાસોમાં મચ્છરોના માનવ તરફ આકર્ષિત થવાના કારણોની ચર્ચા કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે શરીરની ગંધ, ચામડીનો રંગ, ચામડીનું તાપમાન અને બનાવટ, ચામડી પર રહેતા જીવજંતુઓ, ગર્ભાવસ્થા, માણસો દ્વારા ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ અને આહારને કારણે મચ્છર કેટલાક લોકોને વધુ કરડે છે. સંશોધન મુજબ, સગર્ભા સ્ત્રીઓ, ઉચ્ચ તાપમાન ધરાવતા લોકો અને વધુ પડતો પરસેવો અને કાળી ત્વચાવાળા લોકોને મચ્છર વધુ કરડે છે.

બીયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે

કેટલાક અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે બ્લડ ગ્રુપ A ધરાવતા લોકોને મચ્છર ઓછા કરડે છે. બ્લડ ગ્રુપ O ધરાવતા લોકોને મચ્છર સૌથી વધુ કરડે છે. આ સિવાય બીયર પીનારા લોકો તરફ મચ્છરો વધુ આકર્ષાય છે. જો કે, એવું માનવામાં આવે છે કે મચ્છરોથી બચવાનો એક રસ્તો હળવા રંગના કપડાં પહેરવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

વિડિઓઝ

Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Embed widget