શોધખોળ કરો

ભારતમાં સૌથી પહેલા કોને મળી શકે છે કોરોનાની વેક્સીન ? જાણો વિગતે

સૌથી પહેલા દેશમાં એ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જેમાં એક કરોડ હેલ્થ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સ, નર્સ અને આશા વર્કર્સ સિવાય એમબીબીએસના વિદ્યાર્થીઓને પણ કોરોના વેક્સીન સૌથી પહેલા અપાશે.

નવી દિલ્હી: વેક્સીનના ટ્રાયલને જો બધુ બરાબર રહેશે તો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થઈ જશે. ભારતમાં બાયોટેકનું લક્ષ્ય છે કે, આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ‘કોવેક્સીન’ને લોન્ચ કરી દેવાશે. આ ભારતની પ્રથમ કોરોના રસી હોઈ શકે છે. તેની વચ્ચે વેક્સીનની વહેંચઈને લઈને પણ સરકાર તૈયારી કરી રહી છે. સૌથી જે લોકોને વેક્સીન આપવામાં આવશે તેને લઈ ચાર પ્રકારની કેટેગરી બનાવવામાં આવી છે. સૌથી પહેલા દેશમાં એ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જેમાં એક કરોડ હેલ્થ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સ, નર્સ અને આશા વર્કર્સ સિવાય એમબીબીએસના વિદ્યાર્થીઓને પણ કોરોના વેક્સીન સૌથી પહેલા અપાશે. આ સિવાય બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ કોરોના વેક્સીન આપવામાં આવશે. તેમાં નગર નિગમના કર્મચારી, સેનાના સભ્ય અને પોલીસકર્મીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ પચાસ વર્ષથી વધુ ઉંમરના એ લોકો જેમને કોરોના સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ છે. તેમને પણ પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. તેની સંખ્યા 26 કરોડ હશે. ઉલ્લેખનીય છે કે વધુ ઉમરવાળા લોકોને કોરોના વધારે પ્રભાવિત કરે છે. સ્પેશિયલ કેટેગરીના એક કરોડ લોકોને પણ વેક્સીન મળશે. તેમાં એવા લોકો સામેલ થશે જેની ઉંમર પચાસ વર્ષથી ઓછી પરંતુ તે કો-મોરબિડ હશે. એટલે કે અન્ય બિમારીથી પીડિત હશે. મોટા પાયે કોરોના વાયરસ-રોધી રસી અભિયાનમાં હોસ્પિટલો સિવાય આંગણવાડી કેન્દ્ર, સ્કૂલો, પંચાયત ભવનો અને એવા અન્ય સંસ્થાઓનો ઉપયોગ રસીકરણ સ્થળ તરીકે કરવામાં આવશે. આ અભિયાનની દેખરેખ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget